________________
३१४
भगवतीसूत्रे -जीव-सत्त्वान् आत्मवत्पश्यति स समः तस्य समभावो भवति, धर्मधर्मिणोरभेदात् भावप्रधाननिर्देशाद् वा समस्य समत्वमर्थः, तथा चरागद्वेषरहितस्य समस्य समतारूपस्य प्रतिक्षणविलक्षणापूर्वापूर्वकर्मनिर्जराहेतुरूपायाः विशुद्धेः आयो लाभः, समायः, स एव सामायिकम् , अथवा समानां ज्ञानदर्शनचारित्राणाम्आयः समायः प्रवर्द्धमानशारदशुक्लपक्षद्वितीयादिचन्द्रकलावत् प्रतिक्षणविलक्षणकर स्पष्ट करते हैं। समभावरूप सामायिक कहा गया है। समभाव का अर्थ है समता। रागद्वेष से रहित होकर जो समस्त प्राणियों को समस्तभूतों को, समस्त जीवों को, समस्त सत्त्वों को, अपने समान देखता है-जानता है-वह सम है और इस सम का जो भाव होता है वह सम. भाव है धर्म और धर्मो के अभेद से अथवा भावप्रधान निर्देश से सम का अर्थ समत्व है। तथा च-रागद्वेष से रहित ऐसे समतारूप सम को जो प्रतिक्षण विलक्षण विशुद्धि का लाभ होता है कि जो विशुद्धि अपूर्व कर्मनिर्जरा की हेतुभूत होती है उसका नाम समाय है । यह समाय ही सामायिक है । तात्पर्य इसका यह है कि समाय से सामायिक बना है
और सम आय से समाय बना है। इसमें सम शब्द का अर्थ रागद्वेष से रहित जो आत्माप्राणी है वह है, और आय का अर्थ लाभ है । इस प्राणी के लिये प्रतिक्षण विलक्षण ऐसी विशुद्धि का लाभ होता रहता है कि जिस विशुद्धि के बल पर उस आत्मा के अपूर्व अपूर्व-जो पहिले कभी नहीं हुई ऐसी-कर्म निर्जरा की हेतुभूत होती रहती है। अथवा
કરે છે. સામાયિકને સમભાવરૂપ કહેલ છે. સમભાવ એટલે સમતા. રાગદ્વેષથી રહિત બનીને તમામ પ્રાણીઓને, તમામ ભૂતોને, તમામ ને, અને તમામ સને પિતાની માફક ગણવા તેનું નામ સમભાવ છે. ધર્મ અને ધર્મીના અભેદથી અથવા ભાવપ્રધાન નિર્દેશથી સમનો અર્થ સમત્વ છે. તથા–રાગદ્વેષથી રહિત એવા સમતારૂપ (સમભાવયુક્ત વ્યક્તિને પ્રતિક્ષણ જે વિલક્ષણ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જે વિશુદ્ધિ અપૂર્વ કર્મનિર્જરાના હેતુરૂપ मन छ. विशुद्धि नाम "समाय” छे ते समाय । सामायि छे. તાત્પર્ય એ છે કે સમ+આય સમાય. અને સમાયમાંથી જ “ સામાયિક” શબ્દ બન્યો છે. રાગદ્વેષથી રહિત જે આત્મા હોય છે તેનું નામ “સમ” છે. અને
साय' सरले 'साम' (प्रालि.) ने प्रतिक्षा सेवा विलक्ष विशुद्धिनी પ્રાપ્તિ થતી રહે છે કે જે વિશુદ્ધિના પ્રભાવથી આત્મા અપૂર્વ - પૂર્વે કદી ન અનુભવી હોય એવી-કર્મનિર્ભર કરે છે. અથવા સમ શબ્દનો અર્થ જ્ઞાન
શ્રી ભગવતી સૂત્ર : ૨