SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ उ० ९ सू० ४ अन्यमतस्वरूपनिरूपणम् २८९ करणे संसारित्वपर्यायस्य तत्राकरणात् इति, अन्ये तु एवं कथयन्ति-" इहभवायुयंदा प्रकरोति वेदयते तदा परभवायुः प्रकरोति बध्नाति, इहभवायुष उपभोगेन परभवसंबन्धि आयुर्वधनातीत्यर्थः, तन्मतं मिथ्या, यतो जातमात्रो जीव इह भवायुर्वेदयते तस्मिन्नेव समये यदि परभरसंवन्ध्यायुपो बन्धनं कृतं तदा दानशीलतपोभावानामाचरणं संयमाद्याचरणं च निरर्थकं प्रसज्येत " एतत् आयुर्वन्धकालादन्यत्र ज्ञातव्यमन्यथा -- आयुषोबन्धकाले इहभवायुर्वेदयते परभवायुस्तु नहीं है-कोरण कि आत्मा जब सिद्धत्व पर्याय को करता है तब वह उस समय संसारित्व पर्याय को नहीं करता है। दूसरे तो ऐसा कहते हैं" इस भव सम्बन्धी आयु को जब जीव " प्रकरोति " वेदता है । तब वह परभव सम्बन्धी आयु का बंध करता है-इसका तात्पर्य यह है कि इस भव सम्बन्धी आयु के उपभोग से जीव परभव सम्बन्धी को बांधता है-सो ऐसा भी अन्यतीथिकों का कथन ठीक नहीं है । क्यों कि जातमोत्र (जन्मते ही) जीव इस भव सम्बन्धी आयु का वेदन करने लगता है सो यदि वह उसी समय में परभव सम्बन्धी आयु का उसने बंध कर लिया है ऐसा मान लिया जावे तो दान, शील, तप और भाव इनका आचरण करना तथा संयम आदि अनुष्ठानों का आचरण करना ये सब निरर्थक हो जायेंगे । तात्पर्य कहने का यह है कि जो जीव उत्पन्न होने के बाद समर्थ होने पर दानादिक सत्कृत्यों का और संयमादिक अनुष्ठानों का आचरण इसलिये तो करता कि उसे आगे चलकर उसी भव में परभव सम्बन्धी शुभायु का बंध हो जावे । परन्तु यदि उत्पन्न होते તેમનું જે કથન છે તે પણ ગ્ય નથી કારણ કે આત્મા જ્યારે સિદ્ધત્વ પર્યાય પ્રાપ્ત કરે છે ત્યારે તે એજ સમયે સંસારિત્વ પર્યાય ધારણ કરતો નથી વળી કેટલાક અન્ય તીર્થિકોની માન્યતા એવી છે કે “ જ્યારે જ્યારે જીવ આ ભવ સંબંધી આયુષ્યનું વેદન કરે છે ત્યારે ત્યારે તે પરભવ સંબંધી આયુષ્યનો બંધ બાંધે છે” આ માન્યતા પણ બરાબર બંધબેસતી નથી કારણ કે જન્મ થતાંજ જીવ; આ ભવના આયુષ્યનું વેદન કરવા માંડે છે, જે આત્મા એજ સમયે પરભવના આયુષ્યને બંધ બાંધે છે એવું માનવામાં આવે તે દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ તથા સંયમાદિનું સેવન કરવું વગેરે નિરર્થક જ થશે. તાત્પર્ય એ છે કે જીવ ઉત્પન્ન થયા પછી જ્યારે તેમનામાં યોગ્ય સામર્થ્ય આવે છે ત્યારે તે દાનાદિ સંસ્કૃત અને સંયમ વગેરે અનુષ્ઠાનનું આચરણ કરે છે અને તે એટલા માટે જ કરે છે કે આગળ જતાં એજ ભવમાં પરભવ સંબંધી શુભ આયુષ્યને બંધ બંધાય. જે જન્મ થતાં જ જીવ; પરભવના આયુષ્યને भ ३७ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy