________________
प्रमेयचन्द्रिका टीका श० १ ३०९ नवमोहेशकस्यावतरणिका २४७ किं स्वरूपं किं च प्रयोजनमिति प्रश्नः । आत्मस्वरूपमेव सामायिकमात्मैवसामायिकस्यार्थ इत्युत्तरम् । यदि भवन्मते आत्मैव सामायिकादेरर्थस्तदा किमर्थ क्रोधादीनां गर्हणमिति प्रश्नः, संयमार्थ क्रोधादीनां गर्हणमित्युत्तरम् । गर्हासंयमो ऽगर्दा वेति प्रश्नः । गर्दा संयमो नो अगसिंयम इत्युत्तरम् । एवं रूपेण भगवन्मुखात्सामायिकादीनां स्वरूपादिकं ज्ञात्वा संबुद्धः, कालास्यवेषिकपुत्रश्चतुर्महाव्रतिकं धर्म परित्यज्य सपतिक्रमणं पंचमहाव्रतिकं धर्म स्वीकृत्य विहरन् कालेन सिद्धः सर्वदुःखमहीणो जात इति । श्रेष्ठिदरिद्रकृपणराज्ञामप्रत्याख्यानक्रिया किया है। सामायिक आदि का क्या स्वरूप है और उसका क्या प्रयो. जन है-ऐसा प्रश्न किया गया है और इसका उत्तर “सामायिक है और आत्माही सामायिक का अर्थ है " इस रूप से दिया गया है। यदि आप के मत में सामायिक आदि का अर्थ आत्मा है तो फिर क्रोधादिकों की गहीं किस लिये की गई है ? ऐसा प्रश्न किया गया है और इसका उत्तर " संयम के निर्वाह के लिये क्रोधादिकों की गहीं की गई है" ऐसा दिया गया है। गहीं संयम है कि अगर्दा संयम ? प्रश्न, उत्तर--गीं संयम है, अगर्दा संयम नहीं है । इस तरह से भगवान् के मुख से सामायिक आदिकों का स्वरूपादिक जानकर संघुद्ध हुए कालस्य वेषिक पुत्रने चार महाव्रतरूप धर्म को छोड़कर प्रतिक्रमण सहित पांच महाव्रतसंपन्न धर्म को स्वीकार कर विवरने लगे। अन्त में सर्वदुःखों रहित हो गये-अर्थात् मोक्ष में जाकर विराजमान हो गये। श्रेष्ठी दरिद्र, कृपण और राजा इन सबकी अप्रत्याख्यान क्रिया एकसी होती શું પ્રયજન છે? એ પ્રશ્ન. ઉત્તર-“આત્મા જ સામાયિક છે અને આત્માજ સામાયિકનો અર્થ છે. ” જે અપના મતાનુસાર સામાયિક વગેરેને અર્થ આત્મા છે, તે ક્રોધાદિકની ગહ (નિંદા) શા માટે કરવામાં આવી છે? એ પ્રશ્ન કર્યો છે. અને તેને એ ઉત્તર આપે છે કે “સંયમના નિર્વા હને માટે ક્રોધાદિકની ગહ કરવામાં આવી છે. ” પ્રશ્ન-ગહ સંયમ છે કે અગહ સંયમ છે?
ઉત્તર–ગહ સંયમ છે, અગહ સંયમ નથી. આ પ્રમાણે ભગવાનને મુખેથી સામાયિક વગેરેનું સ્વરૂપ સમજીને બોધ પામેલ કાલસ્યવેષિકપુત્ર અણગાર ચાર મહાવ્રતરૂપ ધર્મને છેડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતયુક્ત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા, અને અન્ત તેઓ સર્વ દુઃખોથી રહિત થઈ ગયા, એટલે કે મેક્ષે સિધાવ્યા.
શ્રી ભગવતી સૂત્ર : ૨