________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० ९ नवमोद्देशकस्थावतरणिका २४१ न गुरुको न वा लघुकः किन्तु गुरुलघुको न वा अगुरुलघुक इत्येवं रूपेण तृतीय भंगेनोत्तरम् एवं सप्तमावकाशान्तरवत् घनवातसप्तमघनोदधिसप्तमपृथिवीद्वीपसागरवर्षाण्यपि विज्ञेयानि इत्यतिदेशेन घनवातादिषु गुरुत्वलघुत्वादिविचारः । नैरयिकाः किं गुरवो वा लघवो वा गुरुलघवो वेति नारके गुरुत्वलघुत्वादि विषयः प्रश्नः । नैरयिकाः न गुरुवः न वा लघवः किन्तु गुरुलघुका अपि अगुरुलघुका अपीत्युत्तरम् । केन कारणेन नारकाणां न गुरुत्वं न लघुत्वं किन्तु गुरुयह लघु है न वह गुरुलघु है किन्तु अगुरुलघुक है इस तरह से चौथे भंग को लेकर उत्तर दिया गया हैं । क्या सातवां तनुवात गुरुक है ? अथवा लघुक है ? अथवा गुरुलघुक है ? इस प्रकार भङ्गचतुष्टय को लेकर तनुवात के विषय में प्रश्न किया गया हैं तथा सप्तम तनुवात न गुरुक हैं, न लघुक है, न अगुरूलघुक है किन्तु गुरुलघुक है इस तरह तीसरे भंग को लेकर उत्तर दिया गया है । सप्तम अवकाशान्नर की तरह घनवात, सप्तम घनोदधि, सप्तम पृथिवी, द्वीप, सागर वर्ष क्षेत्र ये भी जानना चाहिये इस तरह अतिदेश से घनवात आदिकों में गुरुत्व लघुत्व आदि का विचार किया गया है । नैरयिक जीव क्या गुरु होते हैं ? अथवा लघु होते हैं अथवा गुरुलघु दोनों प्रकार के होते हैं अथवा अगुरुलघु होते हैं ? इस तरह से नारक के विषय में गुरुलघुत्व आदि विषयक प्रश्न हुआ है । नैरयिक जीव न गुरु होते हैं, न लघु होते हैं, किन्तु गुरुलघु લઘુ નથી, પણ અગુરુલઘુ છે, એ પ્રકારને ચેથા ભાંગાને સ્વીકાર કરતે उत्त२ माया छ. प्रश्व-शुसालभुं तनुपात शुरु छ ? सधु छ ? अथवा ગુરુલઘુ છે ? અથવા અગુરુલઘુ છે? આ પ્રમાણે ચાર ભાંગાની અપેક્ષાએ તતુ વાતના વિષયમાં પણ પ્રશ્ન પૂછયા છે ઉત્તર–સાતમું તનુવાત ગુરુ પણ નથી. લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરન્તુ ગુરુલઘુ છે. આ રીતે ત્રીજા ભાંગાને સ્વીકાર કર્યો છે. સાતમાં અવકાશાન્તર પ્રમાણે જ ઘનવાત, સાતમું ઘનોદધિ, સાતમી પૃથ્વી, દ્વીપ, સાગર અને વર્ષ ક્ષેત્રના વિષયમાં પણ સમજવું, આ રીતે અતિદેશથી ઘનવાત વગેરે માં ગુરુત્વ, લધુત્વ વગેરેને વિચાર કરવામાં આવ્યો છે. નરયિક જીવ શું ગુરુ હોય છે? અથવા લઘુ હોય છે? અથવા ગુરુલઘુ હોય છે ? અથવા અગુરુ લઘુ હોય છે? આ રીતે નારકોના વિષયમાં પણ ગુસ્તત્વ લઘુ વગેરે, વિષયક પ્રશ્નો પૂછયા છે. અને તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-નારક છે ગુરુ હતા નથી, લઘુ પણ હોતા નથી, પરંતુ ગુરુલઘુ હોય છે અને અગુરુभ ३१
શ્રી ભગવતી સૂત્ર : ૨