________________
२३८
भगवतीसूत्रे यावद्विहरति, हे भदन्त ! जीवानां सामान्यरूपेण विशेषरूपेण च वीर्यविषये यत् भणितं तद् एवमेव-सर्वथैव सत्यमिति-कथयित्वा भगवन्तं नमस्कृत्य वन्दित्वा संयमेन तपसा आत्मानं भावयमानो विहरति ।। मू० ९॥
इति श्री-जैनाचार्य-जैनधर्भदिवाकर-पूज्य-श्रीघासीलालप्रतिविरचितायां श्रीभगवतीसूत्रस्य प्रमेयचन्द्रिका-व्याख्यायां प्रथम
शतकस्य अष्ठमोद्देशकः समाप्तः॥१-८॥ वीर्यवत्ता आदिका विचार कर लेना चाहिये । (सेवं भंते सेवं भंते ! त्ति जाव विहरइ ) हे भदन्त ! आप देवानुप्रिय ने जीवों के वीर्य के विषय में जैसा सामान्यरूप से और विशेषरूप से विचार किया है प्ररूपणा की है-वह सब ऐसा ही है-ऐसा ही है अर्थात्-सर्वथा ही सत्य है-ऐसा कह कर वे गौतम स्वामी भगवान् को नमस्कार करके उनकी वंदना करके संयम और तप से आत्मा को भावित करते हुए वहां से अपने स्थान पर आकर बैठ गये।
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्य श्रीघासीलालजी महाराजकृत भगवतीसूत्रकी प्रमेयचन्द्रिका व्याख्या के प्रथम शतकका आठवां उद्देशक समाप्त॥१-८॥
(सेव भंते ! सेवं भंते ! त्ति जाव विहरइ) सगवन् ! मापे सोना વીર્યના વિષયમાં સામાન્યરૂપે અને વિશેષ રૂપે જેવી પ્રરૂપણા કરી છે, એ પ્રમાણે જ તે તમામ હકીકત છે. એ વાત તદ્દન સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદન નમસ્કાર કર્યો. અને વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં પિતાને સ્થાને ગયા. ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકને આઠમ ઉદ્દેશક સમાપ્ત ૧-૮
શ્રી ભગવતી સૂત્ર : ૨