________________
प्रमेयचन्द्रिका टीका श० १ ० ८ सू० ९ वीर्यादिस्वरूपनिरूपणम् २३७ तिर्यग्योनिकविषयेऽपि चिन्तनीयम् । यावत्पदेन-द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाणां ग्रहणम् । 'मणूसा जहा ओहिया जीवा' मनुष्या यथा ओधिका जीवाः, समुच्चयजीवाः, यथा जीव सामान्ये वीर्यवत्त्वादि विचारस्तथा मनुष्यदण्डकेऽपि वीर्यवत्वादिविचारः करणीय इति । 'णवरं सिद्धवज्जा भाणियव्वा' नवरं सिद्ध वर्जाः भणितव्याः, औधिकजीवेषु सिद्धानामन्तर्भावो भवति किन्तु मनुष्येषु ते सिद्धा न सन्ति, अतो मनुष्यदण्डके वीर्यविषयकविचारे सिद्धालापको न भणितव्य इति । ' वाणमंतरजोइसवेमाणिया जहा णेरइया ' वानव्यन्तरज्योतिषिक वैमानिका यथा-नैरयिकाः, यथा नैरयिकदण्डके वीर्यविचारः कृतस्तथैव वानव्यन्तरादारभ्य वैमानिकपर्यन्तजीवदण्ड केऽपि वीर्यवत्त्वादिविचारः करणीय एवेति । 'सेवं भंते सेवं भंते त्ति जाव विहरइ' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति
यावत् पंचेन्द्रियतिर्यच जीवों के विषय में भी विचार कर लेना चाहिये। यहां " यावत् " उस पद से द्विन्द्रिय, तेइन्द्रिय और चतुरिन्द्रिय जीवों का ग्रहण किया गया है। मनुष्यदण्डक में भी वीर्यवत्ता आदि का विचार जैसा जीव सामान्य में किया गया है वैसा ही कर लेना चाहिये। परन्तु यहां पर विशेषता इतनी ही है कि यहां पर सिद्धों को छोड़ देना चाहिये । तात्पर्य यह है कि सामान्य जीवों में सिद्धों का अन्तर्भाव हो जाता है, किन्तु मनुष्यों में वे सिद्ध नहीं आते हैं। इसलिये मनुष्यदंडक में वीर्य विषयक विचार करने पर सिद्धालापक नहीं कहना चाहिये । तथा जिस प्रकार से नैरयिक जीवों में वोर्य का विचार किया गया है उसी तरह से वानव्यन्तर से लेकर वैमानिक पर्यन्त जीवदण्डक में भी
આવ્યો છે, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવોને વિચાર કરવો
स. डी " यावत्" ५६ ५ वीन्द्रिय, त्रीन्द्रिय सने तुरन्द्रय वान ગ્રહણ કરવા જોઈએ. મનુષ્યનાદંડકમાં પણ વીર્યવત્તા વિગેરેને વિચાર જીવ સામાન્યમાં કહ્યા પ્રમાણે જ સમજ. પણ એટલી વિશેષતા છે કે અહીં સિદ્ધ ભગવંતેને સમાવેશ કરે નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય જીવોમાં સિદ્ધભગવંતને સમાવેશ થઈ જાય છે, પરંતુ મનુષ્યમાં સિદ્ધભગવંતને સમાવેશ કરે નહીં, ને કારણે મનુષ્ય દંડકમાં વીર્યવિષયક વિચાર કરતી વખતે સિદ્ધભગવંતેની સાથે આલાપકે કહેવા નહીં. જેવી રીતે નારક જીવોના વિષયમાં વીર્યને વિચાર કરવામાં આવ્યો છે એવી જ રીતે વાણુવ્યંતર દેવોથી લઈને વૈમાનિકદેવે સુધીના જીવદંડકમાં પણ વીર્યવત્તા વગેરેને વિચાર કરે જોઈએ
શ્રી ભગવતી સૂત્ર : ૨