________________
प्रमेयचन्द्रिका टीका श.१ उ०८ सू० ५ मृगघातकक्रियास्वरूपनिरूपणम् २०९ प्राणातिपातपर्यन्ताभिः पंचभिः क्रियाभियुक्तो भवनि, ' से तेणटेणं गोयगा!' तत्तेनार्थेन हे गौतम ! एवमुच्यते 'सियतिकिरिए ' स्यात् त्रिक्रियः, 'सियचउकिरिए' स्यात्-चतुष्क्रियः ‘सियपंचकिरिए' स्यात् पंचक्रियो भवतीति । अयं भावः-वधकपुरुषो यदा निक्षेपणाय बाणं धनुषि संयोजनव्यापारं करोति,तदा तस्य आधास्तिस्रः क्रियाः १। निक्षेपणाय, विध्वंसनाय बाणं संयोजयति तदा तस्य आद्याश्चतस्रः, २ निक्षेपणाय विध्वंसनाय मारणाय च बाणं संयोजयति तदा तस्य पश्चापि क्रिया भवन्तीति ॥ सू०५॥ के लिये तथा उसे मारने के लिये बाण को धनुष पर आरोपित करता है तब तक वह पुरुष कायिकी क्रिया से लेकर प्राणातिपात पर्यन्त पांच क्रियाओं से युक्त माना जाता है । इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि वह पुरुष किसी अपेक्षा तीन क्रियाओं से युक्त, किसी अपेक्षा चार क्रियाओं से युक्त और किसी अपेक्षा से पांच क्रियाओं से युक्त माना जाता है। इसका भाव इस प्रकार से हैं-वधक पुरुष जब छोड़ने के लिये बाण को धनुष पर आरोपित करता है तब उसके आदिको तीन क्रियाएँ होती हैं, तथा जब वह निक्षेपण के लिये और विध्वंसन के लिये बाणको धनुष पर आरोपित करता है तब उसके आदिकी चार क्रियाएँ होती हैं। तथा जब वह निक्षेपण के लिये, विध्वंसन के लिये एवं मारण के लिये बाण को धनुष पर आरोपित करता है तब उसके पांचों ही क्रियाएँ होती हैं । सू० ५॥ કરીને તીર ચલાવી ને મૃગને વીંધી નાખીને જ્યારે મારી નાખે છે ત્યારે તે કાયિકી ક્રિયાથી લઈને પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયાઓ વાળા કહેવાય છે. તે કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે કેઈ અપેક્ષાએ તે પુરુષ ત્રણ કિયાવાળા કહેવાય છે અને કોઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળો કહેવાય છે અને કેઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાય છે તાત્પર્ય એ છે કે શિકારી જ્યાં સુધી તીરને ધનુષ પર ચડાવે છે ત્યા સુધી ત્રણ ક્રિયાઓથી યુક્ત કહેવાય છે. તે ત્રણ ક્રિયાઓ કાયિકી, અધિકરણિકી. ક્તને પ્રાષિકી ક્રિયાઓ છે. પણ જ્યારે તે ધનુષ પર તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર વડે વીધી નાખે છે ત્યારે ઉપરોક્ત ત્રણ કિયાઓ ઉપરાંત પારિતાપનિકી ક્રિયા પણ કરે છે. અને જ્યારે તે તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર છેડે છે, વધે છે. અને મૃગને મારી નાખે છે ત્યારે ઉપરોક્ત ચાર કિયાઓ ઉપરાંત પાંચમી પ્રાણાતિપાત કિયા પણ કરે છે. તેથી ત્યારે તે પાંચ કિયાઓવાળ કહેવાય છે. સૂપ भ २७
શ્રી ભગવતી સૂત્ર : ૨