SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ भगवती सूत्रे यदि (वण्णवज्झाणि से कम्माई नो बद्धाई पसत्थं णेयव्वं जाव आदिण्णवयणे पच्चायाए यावि भवइ) उस गर्भगत जीव के अशुभ अथवा निंदनीय कर्म बद्ध न हों तो सब रूपादिक उसके प्रशस्त ही होते ऐसा जानना चाहिये, यह प्रशस्तता कहांतक जाननी चाहिये तो इसके लिये सूत्रकार ने कहा कि - - " जाव आदिज्जवयणे पच्चायाए यावि भवइ " कि यदि जीव के अशुभ कर्म 'बद्ध नहीं अपितु शुभ कर्म बद्ध हैं तो रूप से लेकर स्वर पर्यन्त सब उसके प्रशस्त ही होते हैं। वह अपनी उन्नति करता हुआ लोक में आदेयवचन वाला बन जाता है। ऐसा वह मनुष्य होता है । तात्पर्य कहने का यह है कि अशुभ कर्म बद्ध आदि वाले पूर्वजीव की अपेक्षा इस शुभ कर्म बद्धादिवाले जीव की सब बातें प्रशस्त ही प्रशस्त होती हैं । ( सेवं भंते २ ! त्ति ) हे भदन्त ! गर्म के विषय में जिस प्रकार से आप देवानुप्रिय ने कहा है वह सब ऐसा ही है ऐसा ही है अर्थात् सत्य ही है सत्य ही है - ऐसा कह कर उन गौतम स्वामी ने श्रमण भगवान् महावीर को वन्दना की, नमस्कार किया । वन्दना नमस्कार कर फिर वे संयम और तप से अपनी आत्मा को भावित करते हुए अपने स्थान पर बैठ गये | | ०५ || ॥ प्रथम शतकमे यह सप्तम उद्देश समाप्त हुआ १-७॥ बे तो यागु भरा ३५ वगेरे पाणी थाय छे. पशु ले ( वण्णवज्झाणि से कम्मा नो बद्धाई पसत्थं णेयव्वं जाव आदिज्ज वयणे पच्चायाए यावि भवइ ) તે ગાઁમાંથી નિકળેલા જીવે અશુભ અથવા નિંદનીય કર્મ ખાંધ્યા ન હાય તે તેનાં રૂપ વગેરે પ્રશસ્ત ( સારાં) જ હાય છે એમ જાણવું. તે પ્રશસ્ત પશુ इयां सुधी समन्न्वु, ते ताववाने भाटे सूत्र अरे उधुं छे " जाब आदिज्जवय पच्चाया यावि भवइ " भेटले उ ले ? भवने अशुल उभेना अध ખાંધેલા ન હોય પણ શુભકર્મો જ માંધ્યા હોય તેા તેના રૂપથી લઈને સ્વર સુધીના બધા જ સારાં હૈાય છે. તે પોતાની પ્રગતિ સાધતે સાધતે લેકમાં આર્દ્રયવચન વાળા બની જાય છે (તેનાં વચનને માં લેકે માન્ય કરે છે, ) તાત્પર્ય એ છે કે અશુભ કર્મ દ્ધે જીવની અપેક્ષાએ શુભ કર્મબદ્ધ જીવના रूप वगेरे अघां प्रशस्त ४ होय छे. ( सेवं भते ! सेवं भंते ! ) हे भगवन् ! આપે ગર્ભના વિષયમાં જે કહ્યું તે યથાર્થ જ છે. હે ભગવન્! આપની વાત તદ્ન સાચી છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણા કરી, નમસ્કાર કર્યા. વૠણા નમસ્કાર કરીને, સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતાં તેઓ પેાતાને સ્થાને બેસી ગયાં. ॥ સૂ-પ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy