________________
१००
भगवतीसूत्रे नोपपद्यते सम्पूर्णपरिणामिकारणत्वात् समस्तघटकारणैर्घटैकदेशवत् , यथा मृत्तिकारूपपरिणामिकारणं न देशतया घटमुत्पादयति, तद्वत् प्रकृते सम्पूर्णो जीवावयवः नारकादिस्वरूपैकदेशं नोलादयितुं समर्थः परिणामिकारणस्य सर्वात्मनैव परिणामस्य कार्याकारेण दर्शनात् ३ । किन्तु 'सव्वेणं सव्वं उववज्जइ' सर्वेण सर्वसुपपद्यते, सर्वेण सर्वावयवेन सर्वम् सम्पूर्णाऽवयवी उत्पद्यते पूर्णकारणसमवायात् घटादिवत् , यथा घटसमवायिकारणभूता मृत्तिका सर्वरूपेण सर्वात्मना सम्पूर्णघटरूपेण परिणमति तद्वत् प्रकृतेऽपि जीवः सर्वावयवेन नारकादिसर्वावयवतया समुत्पद्यते इति, चतुर्थ एव पक्षस्तीर्थकरस्याभिमत इति । 'जहा नेरइए इसका भाव यह है कि वह उत्पद्यमान नारकजीव अपने पूर्ण अंशों से नारक पर्याय के एक अंशरूप में उत्पन्न नहीं होता है। जैसे समस्त पट के कारणों से पट का एकदेश उत्पन्न नहीं होता है, जिस प्रकार मृत्तिकारूप परिणामिकारण घटका उत्पाद एकदेश से नहीं करता है। उसी प्रकार यहां पर भी संपूर्ण जीवावयव नारकादिरूप के एकदेश को उत्पन्न नहीं कर सकते हैं, क्यों कि जो परिणामी कारण होता है वह अपने समस्तरूप से ही अपने कार्य के आकार से देखा जाता है। "सव्वेणं सव्वं उववज्जइ" ऐसा जो कहा गया है-सो उसका तात्पर्य यह है कि उत्पद्यमान नारकजीव अपने समस्त अवयवों द्वारा संपूर्ण अवयवीरूप से उत्पन्न होता है, पूर्णकारणकलाप के मिलजाने से जैसे घट उत्पन्न हो जाता है। तात्पर्य यह है कि जैसे घट की समवायीकारण-उपादानकारण मृत्तिका सर्वरूप से संपूर्ण घटरूप में परिणम जाती है। उसी तरह यहां पर भी उत्पद्यमान नारकजीव अपने समस्त अवयवों द्वारा नारकजीवरूप पूर्ण पर्याय में बदल जाता है। ऐसा यह આ પ્રમાણે છે-જેમ ઘડાનાં સંપૂર્ણ કારણથી ઘડાને એકદેશ તૈયાર થતો નથી. જેમ માટીરૂપ ઉપાદાન કારણ એક ભાગ રૂપે ઘડાનું નિર્માણ કરતું નથી. એજ પ્રમાણે જીવના પિતાના સંપૂર્ણ અવયવે નારકાદિ રૂપના એક દેશને ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે જે પરિણામી કારણ હોય છે તે પોતાના સમસ્ત રૂપથી १ यन। ३५ परिश्मतुं नवामां आवे छे. “सवेणं सव्व उववज्जइ” તાત્પર્ય આ પ્રમાણે છે-ઉત્પદ્યમાન (ઉત્પન્ન થનાર) નારકજીવ પિતાના સમસ્ત અવય વડે જ સંપૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે. પૂર્ણકારણ કલાપ મળવાથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે–એટલે કે ઘડાનું ઉપાદાન કરણ માટી છે તે માટી સમસ્તરૂપે સંપૂર્ણ ઘડાના રૂપે જેમ પરિણમે છે તેમ ઉત્પન્ન થનાર નારક જીવ પિતાના સમસ્ત અવય વડે નારક જીવ રૂપ સમસ્ત પર્યાયમાં બદલાય છે. આ ચેથા પક્ષને જ તીર્થંકર પ્રભુએ સ્વીકાર કર્યો છે. બાકીના
શ્રી ભગવતી સૂત્ર : ૨