________________
__ भगवतीले दाज्ञादिप्रतिपालनेन तदाराधनमेव । अथवा-'श्रव्यसाधुभ्यः' श्रव्येषु-श्रवणयोग्यप्रवचनेषु साधवः निपुणाश्चतुरा इति श्रव्यसाधवः, अर्थात् मोक्षानुकूलप्रवचनानामुपदेशकारकाः। कुत्सितप्रवचनतो निवर्तमाना इमे साधवः संसारपङ्कनिमग्नानां मोक्षमार्गोपदेशद्वारोद्धारे सर्वथा सर्वदा बद्धपरिकरा भवन्तो लोकानां परमोपकारका अतो भव्यैनमस्करणीया भवन्ति । तदुक्तम्
"असहाए सहायत्तं, करेंति मे संजमं करेंतस्स ।
एएणं कारणेणं, णमामि हं सव्वसाहूणे ॥ १॥" छाया-असहाये सहायत्वं कुर्वन्ति मम संयमं कुर्वतः ।
एतेन कारणेन नमाम्यहं सर्वसाधूनाम् ॥१॥” इति । आज्ञा आदिके पालनसे जो साधते हैं वे सार्वसाधु हैं। अथवा-श्रव्यश्रवण करने योग्य प्रवचनमें निपुण हैं वे श्रव्यसाधु-अर्थात् मोक्षानुकूल प्रवचनोंके उपदेशकारक श्रव्यसाधु हैं। कुत्सित प्रवचनोंसे स्वयंको अलग करते हुए ये साधुजन संसारपङ्क-(कीचड़)में निमग्न (फसे) हुए जीवोंका मोक्षमार्गके उपदेश द्वारा उद्धार करने में सर्व प्रकार से सदा समर्थ होते हैं, और इस तरह लोकोंके परम उपकारक होते हैं अतः भव्यजनों द्वारा ये नमस्करणीय होते हैं। कहा भी है
"असहाए सहायत्तं, करेंति मे संजमं करेंतस्स।
___ एएणं कारणेणं, णमामि हं सवसाहूणं ॥१॥" संयमका पालन करने वाले मुझे असहाय अवस्थामें ये साधुजन सहायता करते हैं इस कारण मैं सर्वसाधुओंके लिये नमस्कार करता हूँ॥१॥ સાધે છે તેઓ સાર્વસાધુ છે. અથવા-શ્રવ્ય – શ્રવણ કરવા યોગ્ય પ્રવચનમાં જેઓ નિપુણ છે તેઓ શવ્યસાધુ છે. અથવા મોક્ષાનુકૂળ પ્રવચનના ઉપદેશક શ્રવ્યસાધુ છે. કુત્સિત પ્રવચનથી પિતાની જાતને અલગ રાખીને તે સાધુઓ સંસારરૂપ કીચડમાં ફસાયેલા જીને મોક્ષમાર્ગને ઉપદેશ દઈને તેમને ઉદ્ધાર કરવામાં તેઓ સર્વ રીતે સદા સમર્થ હોય છે, અને એ રીતે તેઓ લેકે પર ઘણે જ ઉપકાર કરતા હોય છે, તેથી ભવ્યજને તેમને નમસ્કારને योग्य भान छ. ५४ छ
"असहाए सहायतं, करेंति मे संजमं करेंतस्स ।
एएणं कारणेयं, णमामि हं सव्वसाहूणं ॥१॥" સંયમનું પાલન કરનારા અને અસહાય હાલતમાં તે સાધુજને સહાય કરે છે. તે કારણે હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
શ્રી ભગવતી સૂત્ર : ૧