SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श. १ उ०५ सू०२ (२४)दण्डकेषु स्थितिस्थाननिरूपणम् ७५७ __ एवं पूर्वोक्तरूपेण स्थितिस्थानानि निरूप्य तादृशस्थानेषु वसतः क्रोधाद्युपयोगवतो नारकजीवान् विभागपूर्वकं दर्शयितुमाह-'इमीसे णं' इत्यादि। ‘इमीसे णं भंते ' एतस्यां खलु भदन्त ! " रयणप्पभाए पुढ़वीए' रत्नप्रभायां पृथिव्यां इस तरह एक सागरोपमतक समयों की अधिकता होने से स्थितिस्थानों के विकल्प असंख्यात हो जाते हैं । इसी तरह से जब प्रथम नरक के प्रथम प्रस्तट की अपेक्षा विचार किया जाता है तो वहां पर भी यह कथन लागू होता है-जैसे प्रथम प्रस्तट में जघन्य स्थिति दस हजार वर्ष की और उत्कृष्ट स्थिति नव्वे हजार वर्षकी है। तो वहाँ पर भी जघन्य स्थितिका एक स्थान और एक समयाधिक जघन्य स्थितिका दूसरा स्थितिस्थान होजाता है, और दो समयाधिक जघन्यस्थितिका तीसरा स्थितिस्थान हो जाता है इस तरह असंख्यात समयतक १-१ एक एक समयाधिक होते २ वह जघन्य स्थिति असंख्यात समयाधिक जघन्यायु कहलाती है, और इस तरह इस स्थिति के स्थान असंख्यात हो जाते हैं इस तरह नव्वे हजार वर्षको उत्कृष्ट आयुतक असंख्यात स्थितिस्थान हो जाते हैं। इस तरह पूर्वोक्त रूप से स्थितिस्थानों का निरूपण करके अब सत्र कार इन स्थानों में रहने वाले क्रोधादि उपयोगयुक्त नारकजीवों को विभागपूर्वक दिखाने के लिये सूत्र कहते हैं-(इमीसे णं भंते! रयणप्पभाए અધિક, કઈ ચાર સમય અધિક આ રીતે એક સાગરોપમ સુધી સમયેની અધિકતા હોવાથી સ્થિતિ સ્થાનનાં પણ અસંખ્યાતા ભેદે થાય છે, એજ રીતે પહેલી નરકના પહેલા પ્રસ્તટની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો ત્યાં પણ આ કથન લાગુ પડે છે–જેમ કે પહેલા પ્રસ્તટમાં જઘન્યની સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની છે. ત્યાં પણ જઘન્ય સ્થિતિનું એક સ્થાન અને એક સમયાધિક જઘન્ય રિથતિનું બીજું સ્થિતિ સ્થાન થાય છે, અને આ રીતે બે સમયાધિક જઘન્ય સ્થિતિનું ત્રીજું સ્થિતિ સ્થાન થઈ જાય છે. અસંખ્યાતા સમય સુધી એક એક સમયની વૃદ્ધિ થતાં થતાં જે અંતિમ જઘન્ય સ્થિતિ આવે છે તેને અસંખ્યાત સમયાધિક જઘન્ય આયુષ્ય કહે છે. અને આ રીતે તે સ્થિતિનાં અસંખ્યાત સ્થાન થાય છે. આ રીતે નેવું હજાર વર્ષનાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી અસંખ્યાતા સ્થિતિસ્થાને બની જાય છે. પૂર્વોક્ત પ્રકારે સ્થિતિસ્થાનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્થાને માં રહેનારા ક્રોધાદિક ઉપગ યુક્ત નારક જીવેનું વિભાગ પૂર્વક નિરૂપણ કરવાને भाटे सूत्र४२ ४ छ -( इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरया. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy