SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र टीका-'छउमस्थेणं भंते' 'मणुस्से' छद्मस्थः खलु भदन्त ! मनुष्यः, इह अवधिज्ञानरहितो जीवः छद्मस्थपदेन बोध्यते, यतोऽवधिज्ञानिनः स्वरूपमग्रे. वक्ष्यते । 'अतीतं अणंत' अतीतेऽनन्ते, 'सासयं समयं' शाश्वते समये, 'केवलेणं संजमेणं' केवलेन संयमेन-संयममात्रेण सप्तदशविधेन, 'केवलेणं संवरेणं' केवलेन संवरेण, संवरमात्रेण आस्रवनिरोधलक्षणेन, 'केवलेणं बंभचेरवासेणं' केवलेन ब्रह्मचर्यवासेन, ब्रह्मचर्यपालनमात्रेण 'केवलाहिं पवयणमायाहिं' केवलाभिः प्रवचनमातृभिः - पञ्चसमितित्रिगुप्तिरूपाभिः, 'सिज्झिसु ' असैत्सीत्-कृतसकल टीकार्थ-छउमत्थे णं भंते मणुस्से अतीतं अणंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेणं केवलाहिं पवयणमाईहिं सिन्झिसु, बुझिसु जाव सव्वदुखाणमंतं करिंसु) हे भदन्त ! बीते हुए अनन्त शाश्वत समय में छद्मस्थ मनुष्य केवल संयम से, केवल संबर से, केवल ब्रह्मचर्यवास से और केवल प्रवचनमाता से सिद्ध हुए हैं यावत् सर्व दुःखों का अन्तकरने वाले हुए हैं क्या ? यद्यपि जबतक आत्मा में केवल ज्ञान नहीं होता है, तबतक आत्मा छद्मस्थ कहलाता है सो इस प्रकार का छद्मस्थ यहाँ नहीं लिया गया है किन्तु जिस जीव के अवधिज्ञान नहीं है-अर्थात् अवधिज्ञान से रहित जो जीव है वह यहां छमस्थ पद से लिया गया है, क्यों कि अवधिज्ञानी का स्वरूप आगे कहा जाने वाला है । संयम १७ प्रकार का होता है पांच समिति और तीनगुप्ति इनका नाम प्रवचनमाता है । गौतम स्वामी ने भगवान महावीर प्रभु से यहां टी--(छउमत्थेणं भंते ! मणुरसे अतीत, अणंत, सासय, समय केवलेणं, संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेणं, केवलाहिं पयवणमाईहिं, सिझिसु, बुझिसु, जाव सव्वदुक्खाणमंत करिसु) 3 भगवन् ! सनत अने शाश्वत એવા ભૂતકાળમાં છદ્મસ્થ મનુષ્ય શું ફક્ત સંયમથી કે ફક્ત સંવરથી, કે ફક્ત બ્રહ્મચર્ય પાલનથી, કે ફક્ત પ્રવચનમાતાથી, સિદ્ધ બન્યા છે, યાવતુ સમસ્ત દુખને અંત કરનાર બને છે? જો કે આત્મા જ્યાં સુધી કેવળ જ્ઞાન રહિત છે. ત્યાં સુધી તેને છદ્મસ્થ કહેવામાં આવે છે. પરંતુ અહીં તે પ્રકારના છદ્મસ્થને વિચાર કરવામાં આવ્યું નથી. પણ જે જીવને અવધિજ્ઞાન થયું નથી. એટલે કે અવધિજ્ઞાનથી રહિત જે જીવે છે તેને અહીં “છદ્મસ્થ” પદ દ્વારા ગ્રહણ કરવાનું છે. કારણ કે અવધિજ્ઞાનનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. સંયમ સત્તર પ્રકાર હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુણિને પ્રવચનમાતા કહે છે. ગૌતમ સ્વામીએ અહીં મહાવીર પ્રભુને એ પ્રશ્ન કર્યો છે કે શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy