SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेय चन्द्रिकाटीका श० ३ ० १ सू० ११ श्रमणविषयेतवेदमादिस्वरूपम् ६३९ यद्यपि अवधिज्ञानेन मनोद्रव्यमपि उपलव्धुं शवय ते, तथापि मनापर्ययज्ञानमवधिज्ञानस्य व्याप्यं भवनावधिज्ञाने निवेश रितुं शवर ते, उभयो मनःपर्ययावधि ज्ञानयोभिन्नस्वभारत्वात , योनिरभावो न योर्म ये एकाएर रन शो भवति यथा-सुवर्णघटमृत्तिकाघटयोः । भिन्नस्वभावता चैतयोरिस्थम-मनःपर्ययज्ञानं केवलं मनोद्रव्यमात्रविषयकम् , मनःपर्ययज्ञाने दर्शनं न भवति । तथा अवधिज्ञानं मनोव्यतिरिक्तद्रव्यस्यापि ग्राहकं भवति, तथा चावधिज्ञान मनःपर्यय शंका उत्पन्न हो जाती है सो इस शंका का परिहार इस प्रकार से है-यद्यपि अवधिज्ञान से मनोद्रव्य भी प्राप्त हो सकता है तो भी अवधिज्ञान का मनःपर्ययज्ञान व्याप्य है। अर्थात् जहां२ अवधिज्ञान होगा वहां२ मनःपर्ययज्ञान होगा ऐसा नियम नहीं है, इसलिये मनापर्ययज्ञान अवधिज्ञान की अपेक्षा व्याप्य है, अतः उसका निवेश-अन्तर्भाव-अवधिज्ञान में नहीं हो सकता है, कारण कि मनःपर्ययज्ञान और अवधिज्ञान इन दोनों के स्वभाव में भिन्नता है, और यह नियम है कि जिनका स्वभाव भिन्न होता है उन दोनों के बीचमें एक का दूसरे में समावेश नहीं होता है जैसे सुवर्णघट और मृत्तिका घटका। इन दोनों ज्ञानोंमें भिन्न स्वभावता इस तरहसे है-मन: पर्ययज्ञान केवल मनोद्रव्य मात्रको ही विषय करता है, और उसमें मनः पर्यय दर्शन नहीं होता है। तथा अवधिज्ञान मनोद्रव्यव्यतिरिक्त द्रव्य का भी ग्राहक होता है, और उसमें अवधिदर्शन होता है। इस प्रकार કે અવધિજ્ઞાનથી પણ મને દ્રવ્યને જાણી શકાય છે છતાં પણ અવધિજ્ઞાનનું મન:પર્યયજ્ઞાન વ્યાપ્ય છે, એટલે કે જ્યાં જ્યાં અવધિજ્ઞાન હશે ત્યાં ત્યાં મન:પર્યયજ્ઞાન હશે જ એ નિયમ નથી. તેથી અવધિજ્ઞાન કરતાં મનઃ પર્યયજ્ઞાન વ્યાપ્ય છે માટે તેને અન્તર્ભાવ (સમાવેશ) અવધિજ્ઞાનમાં થઈ શકતું નથી, તે બને જ્ઞાનનાં સ્વાભાવમાં ભિન્નતા રહેલી છે. સામાન્ય નિયમ એ છે કે જેમના સ્વભાવમાં ભિન્નતા હોય તેમને એક બીજાની અંદર સમાવેશ થતું નથી જેમ કે સેનાને ઘડે અને માટીને ઘડે એ એબન્ને ભિન્ન સ્વભાવવાળા હેવાથી તેમને એક બીજામાં સમાવેશ કરી શકાતો નથી. આ બન્ને જ્ઞાનમાં આ રીતે સ્વભાવની ભિન્નતા છે–મન પર્યયજ્ઞાન ફક્ત મનોદ્રવ્યને જ ગ્રહણ કરે છે, વળી તેમાં મન:પર્યય દર્શન થતું નથી. ત્યારે અવધિજ્ઞાન મનોદ્રવ્ય સિવાયના દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને તેમાં અવધિદર્શન પણ હોય છે. આ પ્રમાણે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનમાં શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy