SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० ६ अस्तित्वनास्तित्वादिवर्णनम् ५७७ अथ पदार्थानां पृथक पृथक् परिणमने कारणं प्रदर्शयितुमाह-"जं णं भंते" इत्यादि । 'जं णं भंते' यत् खलु भदन्त ! 'अत्थित्तं अत्थित्ते परिणमई' अस्तित्वम् अस्तित्वे परिणमति । 'नत्थित्तं नत्थित्ते परिणमई' नास्तित्वं नास्तित्वे परिणमति । 'तं किं पओगसा वा वीससा वा' तत् किम् प्रयोगेण वा विस्रसया वा 'पओगसा' प्रयोगेण, अत्र सकार आर्षत्वात् । प्रयोगेण जीवव्यापारेण 'वीससा' विस्रसया स्वभावेन, अस्तित्वं अस्तित्वे परिणमति तत्किं प्रयोगेण विस्रसया वा पृथक पृथक् परिणामे प्रयोगो विस्रसा वा कारणं भवतीति प्रश्नः। भगवानाह'गोयमा' इत्यादि। 'गोयमा !' हे गौतम ! 'पओगसा वि तं' प्रयोगेणापि तत् " अस्तित्व अस्तित्व में परिणमता हैं और नास्तित्व नास्तित्व में परिणमता है" यही पूर्वोक्त कथन लिया गया है। अब सूत्रकार पदार्थों के पृथक् पृथक् परिणमन होने में कारण दिखानेके निमित्त कहते हैं-"जं णं भंते!" इत्यादि-जब गौतमने प्रभुसे यह समझ लिया कि अस्तित्व अस्तित्वमें परिणमता है, और नास्तित्व नास्तित्व में परिणमता है, तो उन्हें यह संदेह हुआ कि इस प्रकार के परिणमन में कारण क्या है ? उस प्रकार का यह पृथक पृथक् परिणमन क्या परप्रयोग से होता है, या स्वभाव से होता है ? "पओगसा" की संस्कृत छाया “प्रयोगेण" ऐसी है । सो “पओगसा" में जो सकार प्रयोग किया गया है वह आर्ष होने से किया गया है। प्रयोग का तात्पर्य 'जीवके व्यापार से' ऐसा है, और विस्रसाका तात्पर्य 'स्वभाव से' एसा है । प्रभुने इस प्रश्नका उत्तर उन्हें यों दिया कि हे गौतम ! इस प्रकारसे અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે” એ પૂર્વોક્ત કથન લેવામાં આવ્યું છે. હવે સૂત્રકાર પદાર્થોના જુદાં જુદાં પરિણમન થવાના કારણે દર્શાવવાને निभित्ते ४ छ.-' ज णं भंते !” त्याहि. न्यारे गौतमने प्रमुख समकतन्यु કે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, ત્યારે તેમને સદેહ થયે કે આ પ્રકારના પરિણમનનું કારણ શું છે? આ પ્રકારનું પૃથક્ પૃથક્ પરિણમન શું પરપ્રયોગથી થાય છે કે સ્વભાવથી થાય छ ? “पओगसा" नी स२४त छाय। “ प्रयोगेण" छ. “पओगसा" मा २ સકારને પ્રયોગ કર્યો છે તે આર્ષ હોવાથી કરાય છે. પ્રયોગ એટલે જીવને વ્યાપાર (જીવની પ્રવૃત્તિ) અને વિસ્મસા એટલે સ્વભાવ. પ્રભુએ તેમના પ્રશ્નને આ પ્રમાણે જવાબ દીધે “ હે ગૌતમ! આ પ્રકારનું જે ભિન્નભિન્નરૂપે પરિણમન થાય છે એટલે કે અસ્તિત્વ અસ્તિત્વમાં અને भ ७३ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy