SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श. १ उ० २ सू० १४ असम्स्यायुष्कनिरूपणम् ५२९ याउयं पकरेमाणे जहण्णेणं दसवाससहस्साहं ' नैरयिकायुष्कं प्रकुर्वन् जघन्येन दशवर्षसहस्राणि, इयं स्थितिः रत्नप्रभापृथिव्याः प्रथमप्रस्तटमाश्रित्य विज्ञेया । उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ' उत्कर्षेण पल्योपमस्यासंख्येयभाग प्रकरोतिबध्नाति । एतत् रत्नप्रभापृथिव्याश्चतुर्थप्रस्तटे वर्तमान मध्यमस्थितिमन्तं नारकमाश्रित्य प्रोक्तम् । कथमिदमुच्यते-यतो रत्नप्रभापृथिव्याः प्रथमप्रस्तटे वर्षाणां दशसहस्राणि जघन्या स्थितिः कथिता, उत्कृष्टा स्थितिस्तु वर्षाणां नवतिः सहस्राणि, रत्नप्रभायाः द्वितीये प्रस्तटे तु वर्षाणां दश लक्षाणि जघन्या स्थितिः, उत्कृष्टतस्तु आयु का बंध करता हुआ वह असंज्ञी जीव वहां कमसे कम कितनी स्थिति को और अधिकसे अधिक कितनी स्थिति को प्राप्त करता है ? इस विषयको स्पष्ट करनेके लिये सूत्रकार कहते हैं कि यदि वह नैरयिक आयुका बंध करता है तो कम से कम १० दश हजार वर्षकी और ज्यादासे ज्यादा पल्योपमके असंख्यातवें भागप्रमाण जितनी आयुका वह बंध करता है । जघन्य आयु जो यहां १० दश हजार वर्षकी कही गई है वह प्रथम पृथिवी जो रत्नप्रभा है उसके पहिले प्रस्तट की अपेक्षा कही गई है, ऐसा जानना चाहिये। तथा उत्कृष्ट आयु जो पल्योपमके असंख्यातवें भाग प्रमाण जितनी कही गई है वह इस रत्नप्रभा पृथिवीके चौथे प्रस्तटमें वर्तमान मध्य स्थितिवाले नारक जीवकी अपेक्षा से कही गई है, ऐसा जानना चाहिए। यह आप कैसे कहते हैं कि यह जघन्य और उत्कृष्ट स्थिति प्रथम पृथिवीके प्रथम और चतुर्थ प्रस्तटके આયુષ્યને બંધ બાંધે છે, નરયિક વગેરેના આયુષ્યને બંધ કરતે તે અસંજ્ઞી જીવ ત્યાં ઓછામાં ઓછી કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને વધારેમાં વધારે કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? આ વિષયનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે જે તે અસંજ્ઞી જીવો નિરયિક જીના આયુષ્યને બંધ બાંધે તે ઓછામાં ઓછા દસ હજાર વર્ષ પ્રમાણ અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ આયુષ્યને બંધ બાંધે છે. અહીં દસ હજાર વર્ષનું પ્રમાણે જે ઓછામાં ઓછું આયુષ્ય કહ્યું છે તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના (નરક) પહેલા પ્રસ્તટની (પાથડાની) અપેક્ષાએ કહેલ છે, એમ સમજવું. તથા પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણનું જે વધારેમાં વધારે આયુષ્ય કહ્યું છે તે રત્નપ્રભા (પહેલી) પૃથ્વીના (નરકના) ચોથા પ્રસ્તટમાં (પાથડામાં રહેલા મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ કહેલ છે એમ જાણવું. શંકા–આ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલી પૃથ્વી (નરક)ના પહેલા भ०६७ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy