SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ भगवतीस्त्रे अत उक्तम्-"जो संजओवि एयासु अप्पसत्थासु भावणं कुणइ। सो तविहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो॥१॥” इति । छाया-यः संयतोऽप्येतासु अप्रशस्तासु भावनां करोति । स तद्विधेषु गच्छति सुरेषु भक्त (भजनायुक्त) चरण हीनः॥१॥ इति। संयमवानपि अप्रशस्तासु हासपरिहासादिक्रियासु भावनां=मनोव्यापारं करोति स उपयुक्तो जीवस्तादृशेष्वेव देवेषु गच्छति चरणरहितोभक्त भजनायुक्तः, भज नया देवलोकेषु गच्छतीति-गच्छति न वा गच्छतीत्यर्थः । इति गाथार्थः । ८। चेष्टाएँ करते हैं, अथवा भ्रकुटी आदिके द्वारा ऐसीर क्रियाएं करते हैं, कि जिससे इन चेष्टाओंको देखकर दूसरे मनुष्य हँसने लग जाते हैं। उस समय ये स्वयं नहीं हँसते हैं। वाणी द्वारा कौकुच्य वे करते हैं, अर्थात् ऐसा बोलते हैं कि जिससे दूसरोंको हँसी आती है। अनेक जीवों की ये बोली बोलते हैं। मुख से बाजा बजाते हैं। ये सब क्रियाएं कंदर्प हैं। अतः इनके संबंधसे ये कान्दर्पिक कहलाते हैं। इसीलिये कहते हैं कि" जो संजओवि एयासु अप्पसत्थासु भावणं कुणइ । सोतबिहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो ॥१॥" जो भी संयत इन अप्रशस्त भावनाओंमें अपना विचार रखता है वह चरणविहीन बना हुआ हो कर इसी प्रकार के देवोंमें जन्म लेता है अर्थात् संयमशाली भी जन इन अप्रशस्त हास परिहास आदि क्रियाओंमें अपने मानसिक व्यापार को लगाता है, तो वह उसी प्रकार के देवों में जन्म धारण करता है। अगर चारित्रहीन हो तो उसके लिये भजना (विकल्प) है કરે છે કે જે ચેષ્ટાઓ જોઈને મનુષ્યને હસવું આવે છે, તે સમયે તેઓ પિતે હસતા નથી. પણ વાણી દ્વારા તેઓ કૌકુચ કરે છે. એટલે કે તેઓ એવું બોલે છે કે તેમની વાણી સાંભળનારને હસવું આવે છે. તેઓ અનેક જીવોની બેલી બોલે છે, મુખથી વાજુ વગાડે છે. આ રીતે અનેક પ્રકારની ક્રિયાઓ તેઓ કરે છે. આવી બધી ક્રિયાઓ કંદર્પરૂપ જ ગણાય છે. તે પ્રકારની ક્રિયાઓ કરવાને કારણે તેમને કાંદપિક કહેવામાં આવે છે. એટલા માટે કહે છે કે "जो संजओवि एयासु अप्पसत्थासु भावणं कुणइ ।। सो तबिहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो" ॥१॥ ૨ કેઈસંયત આ અપ્રશસ્ત ભાવનાઓમાં પિતાની વૃત્તિને દોરે છે. એટલે કે સંયમી પુરૂષો પણ જે અપ્રશસ્ત હાસ પરિહાસમાં પોતાની માનસિક વૃત્તિઓને ખેંચાવા દે છે તે તે સંયમી પણ તે પ્રકારના દેવામાં જન્મ ધારણ કરે છે. અગર ચારિત્રહીન હોય તે તેને માટે ભજના છે ‘ભજનાનું તાત્પર્ય આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy