SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ भगवतीसूत्रे असंयतानां समस्तानुष्ठानकर्तृत्वेऽपि चारित्रपरिणामराहित्यात् । ननु अभव्याः भव्या वा ते मिथ्यादृष्टयः श्रमणगुणानां धारयितार इति कथमिव वक्तुं शक्येत, तेषांश्रमणगुणधारणासंभवादितिचेदुच्यते यद्यपि तेषां महामिथ्यादर्शनमोहस्य पादुर्भावोऽस्ति, तथापि ते चक्रवाधनेकमहाभूपादिभिः सत्कारसंमानादिना सत्कृतान् साधून् दृष्ट्वा स्वस्यापि मानसत्कारादिप्राप्त्यर्थं तेषां हृदये प्रव्रज्याक्रियाकलापानामनुष्ठाने श्रद्धा जायतेऽतस्ते यथोक्तक्रियामात्रानुष्ठायिनो भवन्ती ति१। 'अविराहियसंजमाण'-अविराधितसंयमानाम् , न विराधितः कारणादोष धारण करने वाले श्रमणगुणविशिष्ट साधु ही ग्रहण किये गये हैं. ऐसा जानना चाहिये । वे केवल समस्तक्रिया के प्रभाव से ही उपरिमग्रैवेयकों में उत्पन्न होते हैं। ये समस्त अनुष्ठानों को करते तो हैं, फिर भी चारित्र परिणामसे रहित होकर ही करते हैं, इसलिये इन्हें असयत कहा गया है। शंका-भव्य अथवा अभव्य मिथ्यादृष्टि जीव श्रमणगुणों को धारण करने वाले कैसे कहे जा सकते हैं ? क्योंकि इनमें श्रमणगुणधारणता असंभव है। उत्तर-यद्यपि उनके महामिथ्यादर्शनरूप मोह का उदय है, तो भी साधुओं की चक्रवर्ती आदि अनेक महाराजाओं द्वारा कृत सत्कार सम्मान आदि क्रिया को जब वे देखते हैं, तो उस समय उनके मन में अपने लिये भी इसी तरहसे मान सत्कार आदिकी प्राप्ति हो, इस निमित्त प्रवज्या एवं क्रियाकलापों के अनुष्ठान में उनकी श्रद्धा उत्पन्न होती है। इसलिये वे यथोक्त क्रियामात्र के अनुष्ठान करने वाले हो जाते हैं १। "अविराहियसंजमाणं" कारणसे दोषसंभव होने पर भी जिनके द्वारा કરનાર શ્રમણગુણસંપન્ન સાધુ જ ગ્રહણ કરવાના છે એમ સમજવું. તેઓ માત્ર કિયાના પાલનના પ્રભાવથી જ ઉપરિમચૈવેયકમાં ઉત્પન્ન થાય છે. તેઓ સાધુના બધા અનુષ્ઠાન કરે તે છે, પરંતુ ચારિત્રના પરિણામથી ( ભાવથી) રહિત થઈને જ કરે છે, તેથી તેમને અસંયત કહ્યા છે. શંકા—ભવ્ય અથવા અભવ્ય મિથ્યાદૃષ્ટિ જીવોને શ્રમણ ગુણના ધારણ કરનારા કેવી રીતે કહી શકાય? કારણ કે તેમનામાં શ્રમણગુણધારકતા અસંભવિત છે. ઉત્તર–જો કે તેમનામાં મિથ્યાદર્શનરૂપ દર્શન મેહનો ઉદય હોય છે, છતાં પણ ચકવત વગેરે અનેક મહારાજાએ વડે સાધુઓનો સત્કાર થતો જોઈને તેમના મનમાં પણ એવાં માન સત્કાર વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. અને એ કારણે પ્રવજ્યા અને ક્રિયાઓના અનુષ્ઠાને પ્રત્યે તેમને રુચિ ઉત્પન્ન થાય છે તેથી તેઓ શાસ્ત્રોક્ત ક્રિયામાત્રનું મેક્ષ બુદ્ધિએ નહીં પણ સંસાર બુદ્ધિએ मनुष्ठान ४२ना२। मनी नय छे. "अविराहियसंजमाणं" ॥२६१ पशात होष શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy