SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ] एवं भगवतीसारः, सेव्यते मतिशालिभिः । तत्प्राचीन नवीनत्वे, अचिन्तद्भिर्महोज्ज्वलः ॥ २४ ॥ २५ अन्वयार्थ - ( एवं ) इसी तरहसे ( महोज्ज्वलः ) महोज्ज्वल- निर्दोष ( भगवतीसारः) भगवती सूत्रका सार तत्व (मतिशालिभिः) मतिमान् पुरुषों द्वारा (सेव्यते) सेवित किया जाता है। किन्तु वे ( तत्प्राचीननवीत्वे अचिन्तद्भिः) इसके सेवन करते समय यह विचार नहीं करते हैं कि यह पुराना है अथवा यह नवीन है । विशेषाथ- कामधेनु प्राचीन है इसलिये इसका दूध अच्छा होगा, और नवीन है इस लिये इसके दूधमें अन्तर होगा, ऐसा कामधेनुका दूध पीते समय विचार नहीं होता है, क्योंकि कामधेनु चाहें प्राचीन हो चाहे नवीन हो उसका तो दूध अमृतके समान ही होता है-वह किसी भी अवस्थामें अपने स्वभावको नहीं छोड़ता है, इसी प्रकार से भगवतीका सार तत्त्व- जो पुराना होगा वह उत्तम - निर्दोष होगा और जो नवीन होगा वह वैसा नहीं होगा, ऐसा विचार बुद्धिशाली नहीं किया करते हैं, क्यों कि वह तो किसी भी अवस्थामें सेवित होने पर उन्हें अमृतरूप मुक्तिका कारण होनेसे अमृतके ही समान फल देता है ||२४|| मन्वयार्थ – ( एवं ) भेवी रीते (महोज्ज्वलः ) निर्दोष-अति शुभ्र ( भगवती सारः ) लगवतीसूत्रो सारतत्त्व ( मतिशालिभि: ) बुद्धिशाणी पुरुषो वडे ( सेव्यते ) सेवाय छे. परंतु ( तत्प्राचीननवीनत्वे अचिन्तद्भिः ) तेनुं सेवन उरती વખતે તેની પ્રાચીનતા કે નવીનતા વિષે વિચારાતું નથી. વિશેષા—કામધેનુ પુરાણા સમયની હાવાથી તેનું દૂધ સારૂં હશે, અને તે નવી છે માટે તેના દૂધમાં કોઇ ફરક હશે, એવી રીતના વિચારો કામધેનુના દૂધ પીતી વેળાએ નથી થતા હેાતા, કારણ કે કામધેનુ પ્રાચીન હૈ। કે અર્વાચીન, પરંતુ તેનુ દૂધ તા હમેશાં અમૃતસમું ફળદાયી હાય છે જ. એવીજ રીતે ભગવતીસૂત્રનાં તત્ત્વ જુનાં-પુરાણાં છે માટે ઉત્તમ નિર્દોષ, અને નવાં છે માટે કાંઇક ફેરફારવાળાં, અથવા તા એવા નિહ હાય, એવી વિચારણા બુદ્ધિશાળી પુરુષા કરતા નથી હાતા. કેમકે તેએ જાણે છે કે તે કઈ પણ સ્થિતિમાં હાવા છતાંયે તેના અધ્યયન તેમજ સેવનથી અમૃતસમી મેક્ષપ્રાપ્તિ કરાવનાર होवाथी अभृतसमान आये ४. ॥ २४ ॥ भ० ४ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy