SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ] वर्णमाकारसंयुक्त,-शास्त्रतत्वमयं परम् । इदं भगवतीसूत्रं, नगरं राजतेतराम् ॥१६॥ अन्वयार्थ-(वर्णप्राकारसंयुक्तं) अक्षररूप कोटसे युक्त (शास्त्रतत्त्वमयं) शास्त्रप्रतिपादित तत्त्वरूप सारसे संपन्न ऐसा (इदं भगवतीसूत्रम् ) यह भगवतीसूत्ररूप (नगरं) नगर (राजते तराम्) अत्यन्त शोभासे युक्त है। विशेषार्थ-जिस प्रकार नगर, प्राकार-गढ और सार-रत्नमणि माणिक्यादिसे युक्त होता है उसी प्रकार यह भगवतीसूत्र भी वर्णरूप प्राकारसे परिवेष्टित है, और शास्त्रीय तत्त्वरूप सारसे युक्त है। भगवतीसूत्रको जो यहां पर नगरकी उपमासे उपमित किया है उसका कारण यह है कि नगरमें निवास करनेवाले जीवोंको चौरादि लुटेरोंका भय नहीं होता है । वहां रहनेके कारण वे हर एक व्यवहारिक प्रवृत्तिमें निष्णात हो जाते हैं। समयानुसार काम करनेकी आदत उनमें पड जातीहै। लोगोंकी चित्तवृत्ति परखनेकी कला भी उनमें आजाती है। इसी प्रकारसे इस भगवतीसूत्ररूप नगरका सहारा लेनेवाले भव्य प्राणी भी अन्यतीर्थिक जनोंकी कुयुक्तियोंसे अपने सिद्धान्तरूप धनकी रक्षा करते हैं। हरएक आत्मकल्याणकी प्रवृत्तिमें सजग रहते हैं। समयानुसार धार्मिक क्रियाओंके करने में सदा सावधान बने रहते हैं। मिथ्यादृष्टि एवं सम्यग ___ मन्क्याथ-(वर्णप्राकारसंयुक्तं ) मक्ष२३५ टथी सुस००८ (शास्त्रतत्त्व. मयं) मा १४ वस! तत्व ३५ सारथी म२५२ मे (इदं भगवतीसूत्रं) । मावतीसूत्र (नगर) नगर सभुं (राजतेतराम् ) सत्यात समायुत छे. વિશેષાર્થ—જેવી રીતે કેઈ નગર રત્ન મણિ માણેક આદિથી સુસજ્જ એવા કેટથી શોભી ઉઠે છે. તેવી રીતે આ ભગવતીસૂત્ર પણ શાસ્ત્રવચનરૂપ તથી સભર અને વર્ણરૂપ કેટથી શેભે છે. ભગવતીસૂત્રને અહીં નગરની ઉપમાએ નવાયું છે, એનું કારણ એજ કે નગરમાં નિવાસ કરનાર મનુષ્યને ચોર લુટેરા આદિને ભય નથી હોતા. તેમાં રહેવાથી દરેક વ્યવહારિક પ્રવૃત્તિમાં નિપુણ થવાય છે. સમય અનુસાર કામ કરવાની આદત પડે છે. લેકની મનોવૃત્તિ પારખવાની કળા એમનામાં આવી જાય છે. ભગવતીસૂત્રને આશરે લેનાર ભવ્યજન અન્ય તીથિકોની દુષ્ટ યુકિતઓથી પોતાના સિદ્ધાન્તરૂપ ધનની રક્ષા કરે છે અને દરેક આત્મકલ્યાણની પ્રવૃત્તિઓમાં સદા સાવચેત રહે છે. સમય સમયે ધાર્મિક ક્રિયાઓ આદરવા માટે હંમેશાં તત્પર રહે છે. મિથ્યાષ્ટિ અને શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy