SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ३९६ भगवतीसूत्र पश्चातू शरीरविषया, उत्तरे तु पूर्व शरीरविषयमुत्तरमुक्तं पश्चादाहारादेरिति किमत्र कारणम् ? तत्राह-शरीरवैषम्याभिधाने हि आहारश्वासोच्छ्वासयो वैषम्यं मुखेन ज्ञायत इत्यतः प्रथमं शरीरप्रश्नस्योत्तरप्रदानं युक्तमेवेति । अथाहारोच्छ्वास प्रश्नयोरुत्तरमाह-' तत्थ णं जे ते ' तत्र खलु ये ते 'महासरीरा' महाशरीराः सन्ति, ' तेणं ' ते खलु 'बहुतराए-पोग्गले ' बहुतरान् पुद्गलान् बहुसंख्यकान् शंका-सूत्र में सबसे पहले प्रश्नरूपमें आहारविषयक प्रश्न रखा गया है, और यहाँ उत्तरमें पहले शरीर का अल्पत्वमहत्त्व प्रकट कर उत्तर दिया गया है। आहार के सम्बन्ध में पहले जैसा प्रश्न किया गया है उसका पीछे उत्तर दिया गया है, पहले उत्तर नहीं दिया गया है। सो इस प्रकार का क्रमभङ्ग क्यों किया गया है ?।। उत्तर--प्रथम शरीरविषयक विषमता कहकर जो बाद में आहार सम्बन्धी प्रश्नका उत्तर दिया गया है उसका कारण यह है कि जब तक शरीर की विषमता नहीं कही जावेगी तब तक आहार सम्बन्धी एवं श्वासोच्छ्वास सम्बन्धी विषमता सुखपूर्वक जाननेमें नहीं आ सकती। अतः यह विषमता सुखपूर्वक जानी जा सके इस अभिप्राय से ऐसा किया गया है । इसलिये पहले शरीरविषयक प्रश्नका उत्तर देना युक्तियुक्त ही है । आहार और श्वासोच्छ्वास के विषय में गौतमस्वामी ने जो प्रश्न किया एवं उसके विषयमें प्रभुने जो उत्तर दिया वह इस प्रकारसे है कि-जो महा शरीरवाले नारकजीव हैं वे अल्पशरीरवाले नारकजीवों શંકા ઃ સૂત્રમાં સૌથી પહેલે આહાર વિષેને પ્રશ્ન મૂકે છે. અને અહીં જવાબમાં શરીરનું અલ્પત્વ મહત્વ પહેલાં બતાવવામાં આવ્યું છે. આહારના વિષયમાં જે પહેલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેને ઉત્તર પાછળ આપવામાં આવ્યું છે, આગળ આપવામાં આવ્યું નથી. તે આ પ્રમાણે ઉલટ કમ શા માટે લેવામાં આવ્યું છે ? ઉત્તર : પહેલાં શરીરની વિષમતાનું કથન કરીને ત્યાર બાદ આહાર વિશેના પ્રશ્નને ઉત્તર આપવાનું કારણ એ છે કે-જ્યાં સુધી શરીરની વિષમતા બતાવવામાં ન આવે ત્યાં સુધી આહારની તથા શ્વાસોશ્વાસની વિષમતા સરળતાથી સમજી શકાય નહીં. એ વિષમતા સરળતાપૂર્વક સમજી શકાય તે હેતથી એવું કર્યું છે. તેથી પહેલાં શરીર વિષયક પ્રશ્નનો ઉત્તર દેવે એ વાત યુક્તિયુક્ત જ લાગે છે. આહાર અને શ્વાસે શ્વાસના વિષયમાં ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યું તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે “મેટાં શરીરવાળાં ना। अ६५ शरीरवत ना२३ ४२di " बहुतराए पोग्गले आहारेंति " શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy