SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे गइयं नो वेएइ ' अस्त्येककं नो वेदयति, अयमेकजीवमाश्रित्य दण्डकः प्रोक्तः । 'एवं चउव्वीस दंडएणं जाव वेमाणिए" एवं चतुर्विंशतिदण्ड केन यावद्वैमानिकः एवम् अनेन प्रकारेण = एकजीवाश्रयणेन चतुर्विंशतिदण्ड केन नैरयिकादारभ्य वैमानिकपर्यन्तं वाच्यम् । स चैवम्-" नेरइयाणं भंते सयंकडं " इत्यादि, एवगया है कि कोई एक आत्मा जिन कर्मों का बंध करता है वह उन सब कर्मोंको उसी समय नहीं भोगता किन्तु जो कर्म अपने अबाधाकाल के बाद उदय में प्राप्त होता है उसी एक कर्म को उस समय भोगता है। बाकी के कर्मों को भिन्न २ काल में अपने उदयानुसार भोगता रहता है। यहाँ जो ऐसा कहा है कि किसी एक कर्म को भोगता है और किसीएक को नहीं भी भोगता है, उसका तात्पर्य यही है कि उस जीव ने एक समय में कर्म तो अनेक बांधे हैं पर उनमें से जो कर्म उदय में आएगा उसी कर्म को भोगेगा, उन सब बांधे हुए कर्म को उस समय में उदय में आये हुए उस कर्म के साथ नहीं भोगेगा । अतः किसी एक कर्म का भोग करता है और किसी एक कर्म का भोग नहीं भी करता है। यह दंडक एक जीव के आश्रय से कहा है। इसी प्रकार एक नैरयिक जीव का आश्रय करके नैरयिक संबंधी एक वचन वाला दंडक जानना चाहिये । इस तरह वैमानिक देवतक चौबीस दण्डक एक वचन वाले बना लेने चाहिये । यही बात “ नेरइयाणं भंते ! सयंकडं इत्यादि" કારણે જ એવું કહ્યું છે કે કેઈક જીવ જે કર્મોને બંધ બાંધે છે તે સમસ્ત કર્મો એજ સમયે ભેગવત નથી પણ જે કર્મ તેના અબાધકાળ પછી ઉદયમાં આવ્યું હોય છે તે જ એક કર્મને તે સમયે ભેગવે છે બાકીના કર્મોને જદ જદા કાળે તેમના ઉદયાનુસાર ભગવતે રહે છે. અહીં જે એમ કહેવામાં આવ્યું છે કે કોઈ એક કર્મને ભેગવે છે અને કેઈ એકને ભેગવતે નથી તે કથનનું તાત્પર્ય એ છે કે-તે જીવે એક સમયમાં કર્મ તે અનેક બાંધેલ છે પણ તેમાંથી જે કર્મ ઉદયમાં આવી જાય છે એજ કર્મને જીવ ભેગવે છે, પણ ઉદયમાં આવેલા તે એક કર્મની સાથે સાથે જ બાંધેલાં બીજાં કર્મોને તે સમયે જ ભગવશે નહીં. તેથી કઈ એક કર્મને ભેગ કરે છે અને કેઈએક કર્મને કરતો નથી. આ દંડક એક જીવની અપેક્ષાએ કહેલ છે. એ જ પ્રમાણે એક નારક જીવને આશ્રય લઈને નૈરયિક સંબંધી એકવચનવાળું દંડક સમજવું આ રીતે વૈમાનિક દેવે સુધીના વીસ દંડક એકવચનવાળાં બનાવી લેવાં नया से वात “ नेरइयाणं भंते ! सयंकड इत्यादि” ५४ द्वारा मतावामा શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy