SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे ष्टम-सूत्रगतं "विणएणं पंजलिउडे पज्जुवासमाणे" इत्यन्तं संग्राह्यम् । ‘एवं वयासी' एवमवादीत्-गौतमस्वामी विनयेन प्राञ्जलिपुटः पर्युपासीनः सन् एवम् वक्ष्यमाणप्रकारेण अवादीत्-प्रोक्तवान् । किमवादीत् ? इत्याह-'जीवे णं भंते' इत्यादि । 'जीवे णं भंते ' जीवः खलु भदन्त । 'सयंकडं दुक्खं' स्वयं कृतं दुःखम् , स्वात्मना समुपार्जितं कर्म ‘वेएइ' वेदयति-वेदनाविषयीकरोति, गारे” इत्यादि सातवें सूत्र से लेकर अष्टम सूत्रगत जो “ विणएणं पंजलिउडे पज्जुवासमाणे" यहाँ तक का पाठ है वह ग्रहण किया गया है ऐसा जानना चाहिये । गौतमस्वामी विनय से दोनों हाथ जोड़कर पर्युपासना ( सेवा ) करते हुए इस प्रकार वक्ष्यमाणरूप से बोले क्या बोले सो ही कहा जाता है । " जीवे णं भंते ! इत्यादि - हे भदन्त ! जीव स्वयंकृत दुःख का वेदन करता है क्या ? अर्थात् जीव अपने द्वारा उपार्जित कर्म को भोगता है क्या ? ऐसा इस प्रश्न का भाव है । यहाँ दुःख शब्द से दुःख का कारण भूत कर्म लियागया है। सांसारिक सुख और दुःख का कारणरूप कर्म है - और वह जीव के द्वारा क्या वेदना का विषय होता है ? ऐसा यह प्रश्न काकु से जाना जाता है। तब भगवान् ने इस प्रकार का उत्तर इस प्रकार से दिया कि हे गौतम ! जीव किसी स्वयंकृत कर्म का वेदन करता है और किसी कर्म का वेदन नहीं भी करता है। पुनः इस पर गौतम ने प्रश्न किया कि हे भदन्त ! आप ऐसा क्यों किस कारण से कहते हैं कि जीव किसी स्वयंकृत कर्म सातापायी साधन माम॥ सूत्रमा मावत“विणएणं पंजलिउडे पज्जवासमाणे" સુધી પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે એમ સમજવું જોઈએ. ગૌતમ સ્વામી વિનયથી બન્ને હાથ જોડીને અને પર્યાપાસના કરીને નીચે પ્રમાણે બોલ્યા जीवेणं भंते !” इत्यादि। 3 महन्त ? ७१ स्वयत हुनु वेहन કરે છે ખરો? એટલે કે જીવ પોતે ઉપાર્જિત કરેલાં કર્મોને ભોગવે છે કે નહી, એ આ પ્રશ્નને ભાવાર્થ છે. અહીં ‘દુઃખ” શબ્દ દ્વારા દુઃખના કારણરૂપ કર્મને લેવામાં આવ્યું છે. સાંસારિક સુખ અને દુઃખના કારણરૂપ કર્મ હોય છે અને શું તેજીવ દ્વારા વેચવામાં આવે છે? ત્યારે ભગવાને તે પ્રશ્નો આ પ્રમાણે જવાબ આપે છે-“હે ગૌતમ! કેઈક જીવ સ્વયંકૃત કર્મનું વેદન કરે છે અને કેઈક જીવ કર્મનું વેદન કરતા નથી.” ત્યારે ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેઈક જીવ સ્વયંકૃત કર્મનું વેદન કરે છે અને કોઈક જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy