SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे प्रास्यभावादिकारणमाश्रित्य पिपासापरीषह सेवनेनेत्यर्थः तथा 'अकाम छुहाए ' अकामक्षुधया-अकामानां निर्जराद्यनभिलाषिणां या क्षुधा, यद्वा-अनिच्छया निर्जराद्यभिलाषेण विना अशनादिप्राप्त्यभावेन वा या क्षुधा साऽकाम क्षुधा तया, ६ अकाम बंभचेर वासेणं' अकाम ब्रह्मचर्यवासेन - अकामेन = अनिच्छया-खाद्यप्राप्त्या यद ब्रह्मचर्ये स्त्रीसंपर्कादिराहित्यं, तस्मिन वासः = वसनं तेन, 'अकामसीया तय समसग अण्हाणग सेयजलमलपंक परिदाहेणं' अकाम शीतातपदंशमशकाऽस्नामक स्वेदजलमलपङ्कपरिदाहेण, तत्र - अकामेन अनभिप्रायेण शीतं हेमन्ताद्युद्भवम्, सहना ) है वह अकामतृषा है । तात्पर्य यह है कि निर्जरा करने की अभिलाषा को छोड़कर केवल जलप्राप्ति के अभाव आदि कारणों को है उस अकामतृषा लेकर जो पिपासा परीषह को सहन किया जाता है वह अकामतृषा है, उस अकामतृषासे अकाम क्षुधासे-निर्जरा करने की इच्छासे रहित हुए व्यक्तियोंकी जो क्षुधा - क्षुधापरीषहका सहन करना है उससे अथवा निर्जरा करने की इच्छा के बिना क्षुधा परीषह सहन करनेसे अर्थात् भोजन न मिलने से क्षुधाजन्य दुःख को सहने से, अकाम ब्रह्मचर्यवाससे स्त्री आदि की प्राप्ति न हो सकने के कारण ब्रह्मचर्य में वास करने से, अर्थात् मैं ब्रह्मचर्यव्रत पालन करूँ इस से मेरे कर्मों की निर्जरा होगी - इस तरह की भावना से रहित हो कर केवल विषयसेवनके साधनभूत स्त्री आदि की प्राप्ति न हो सकने के कारण ब्रह्मचर्य से रहना - रहने की अभिलाषा तो नहीं है परन्तु साधनों के अभाव में रहना पड़ता है इसका नाम अकाम ब्रह्मचर्यवास है इसी तरह से अकामतृषा, अकामक्षुधा में और ३६२ સહન કરવા પડે છે તેને અકામતૃષા કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, નિર્જરા કરવાની અભિલાષા વિના કેવળ જળ પ્રાપ્તિના અભાવ આદિ કારણાને લીધે જે પિપાસા પરીષહને સહન કરવામાં આવે છે તેને અકામતૃષ્ણા કહે છે ) અકામ ક્ષુધાથી, ( નિર્જરા કરવાની ઈચ્છા વિના જે ક્ષુધા પરીષહુને સહન કરવામાં આવે છે એટલે કે ભાજન ન મળવાને કારણે જે ક્ષુધાજન્ય દુઃખાને સહન કરવામાં આવે છે તેનું નામ અકામક્ષુધા છે.) અકામ બ્રહ્મચર્ય વાસથી, સ્ત્રી આદિની પ્રાપ્તિ ન થવાથી બ્રહ્મચર્ય નું સેવન કરવાથી અથવા 66 હું બ્રહ્મચર્ય નું પાલન કરૂં. તેથી મારાં કર્મોની નિરા થશે. ” એ પ્રકારની ભાવના રાખ્યા વિના કેવલ વિષય સેવનના સાધનરૂપ શ્રી આદિની પ્રાપ્તિ ન થવાને કારણે બ્રહ્મચર્ય માં રહેવું–રહેવાની અભિલાષા તે નથી પણ સાધનોના અભાવે રહેવું પડે છે તેનું નામ અકામબ્રહ્મચર્યાવાસ છે, ) ( અકામતૃષા, અકામક્ષુધા અને હવે પછી આવતાં પદોમાં પણ એજ પ્રમાણે સમજવું') શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy