SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ] अमुष्यां भगवत्यां यः, श्रद्धां दृढतरी धरेत् । स नूनं कर्मबन्धेभ्यो, मुक्तः शिवपदं व्रजेत् ॥ १० ॥ १३ अन्वयार्थ - (यः) जो भव्य जीव ( अमुष्यां ) इस भगवती में (दृढतरी श्रद्धां धरेत् ) गाढ़तर श्रद्धा धारण करता है ( स ) वह (नूनम् ) निश्चयसे ( कर्मबन्धेभ्यो मुक्तः ) कर्मबन्धनसे रहित हो कर (शिवपदं व्रजेत् ) मुक्तिस्थानको प्राप्त कर लेता है । विशेषार्थ - संसारबंधन से मुक्ति पानेके लिये आगम पर अतिचार रहित श्रद्धा रखना अनिवार्य कहा गया है । इन पर भव्य जावकी ही श्रद्धा होती है, अभव्य जीवकी नहीं, ऐसा सिद्धान्तका वचन है। भगवती यह आगम है । आगम के प्रभाव से जीवमें हेय और उपादेयका विवेक जागृत होता हुआ विकसित होता रहता है। मुक्तिमार्गमें सर्व प्रथम सम्यग्दर्शन उपादेय कहा गया है । इसके बलपर ही ज्ञानमें समीचीनता आती है। श्रद्धामें कई बातों को लेकर दोष आते रहते हैंजिनके कारण सम्यग्दर्शन मलिन होता रहता है। इन दोषोंका वर्णन विस्तारपूर्वक शास्त्रों में किया गया है, अतः इन दोषों से रहित जो श्रद्धा होती है वही दृढतर श्रद्धा है । भगवतीमें ऐसी दृढतर श्रद्धा रखनेवाला जीव निश्चयसे कर्मबन्धन से मुक्त होता हुआ शिवपदको प्राप्त कर लेता है ॥ १० ॥ શ્રી ભગવતી સૂત્ર : ૧ अन्वयार्थ – (यः) ने लव्य व ( अमुष्यां ) मा लगवतीभां ( दृढतरी' श्रद्धां धरेत्) गाढतर श्रद्धा धारण रे छे (सः) ते ( नूनम् ) भरेर (कर्मबन्धेभ्यो मुक्तः) उभधथी रहित थने ( शिवपदं व्रजेत् ) भुक्तिस्थानने प्राप्त उरे छे. વિશેષા-સંસારના બંધનમાંથી મુક્ત થવાને માટે આગમા પર અતિચાર રહિત શ્રદ્ધા રાખવી તે અનિવાય ગણાય છે. તેમાં ભવ્ય જીવેા જ શ્રદ્ધા રાખે છે. અભવ્ય જીવા શ્રદ્ધા રાખતા નથી. એવુ સિદ્ધાંતમાં કહ્યું છે. ભગવતી સૂત્ર આગમ છે. આગમના પ્રભાવથી જીવમાં હેય અને ઉપાદેયના વિવેક જાગીને તે વિવેકને વિકાસ થતા રહે છે. મુક્તિમાર્ગમાં સમ્યગ્દર્શનને સર્વપ્રથમ ઉપાદેય કહ્યું છે. તેના આધારે જ જ્ઞાનમાં સમીચીનતા આવે છે. કેટલીક ખાખ. તેને લીધે શ્રદ્ધામાં દોષ આવતા રહે છે. જેને કારણે સમ્યગ્દર્શન મલિન થતું રહે છે. તે દોષોનું વિસ્તારપૂર્વક વર્ણન શાસ્ત્રામાં કરવામાં આવ્યું છે, તેથી તે દાષાથી રહિત એવી જે શ્રદ્ધા હાય છે તેને દૃઢતર શ્રદ્ધા કહે છે. ભગવતીમાં એવી દૈતર શ્રદ્ધા રાખનાર જીવ અવશ્ય કર્મ બંધનથી મુકત થઈને શિવપદ પામે છે. ૫૧૦ના
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy