________________
३२२
भगवतीसूत्रे संसारसमापनत्वविशेषणवर्जितानां शेषाणां संयतासंयतत्वादिविशेषणानां लेश्यावत्सु अपि युज्यमानत्वात् , तत्रायं पाठक्रमः 'सलेस्सा णं भंते जीवा किं आयारंभा' इत्यादि, तदेव सर्वम् , केवलं विशेषस्त्वयम्-जीवस्थाने सलेश्या इति योजनीयमित्येक आलापकः । कृष्णादि लेश्याभेदात्तदन्ये षट् , तदेवमेते सप्त आलापकाः भवन्ति । तत्र-'कण्हलेसस्स नीलले सस्स काउलेसस्स जहा ओहिया जीवा" कृष्ण लेश्यस्य नीललेशस्य कापोतलेश्यस्य यथा औधिका जीवाः । तदेवं यथा औधिका से कहना चाहिये। लेश्याविशिष्ट जीवों में असंसारसमापन्नत्व यह विशेषण संभवित नहीं होता है। इससे संसारसमापनत्व असंसारसमापनत्वरूप विशेषणों से वर्जित अवशिष्ट संयतासंयत्वादि विशेषणों को उनमें लगा लेना चाहिये-क्यों कि उनमें भी लेश्यावाले जीवों में भी संयतासंयत आदि विशेषण घटित हो जाते हैं। तात्पर्य कहने का यह है कि लेश्यावाले जीवों की वक्तव्यता सामान्यजीवों की वक्तव्यता की तरह कही गई हैं । सो सामान्य जीवों की वक्तव्यता विषयक आलापक में जीव संसारी और मुक्त इस तरहसे दो प्रकार के कहे गये हैं। इसलिए जो लेश्यावाले जीव हैं उनमें मुक्त यह जीवका भेद संभवित ही नहीं होता क्यों कि मुक्त में कोई भी लेश्या नहीं होती। इस तरह जीव का असंसारसमापन्नत्व यह विशेषण लेश्यावाले जीवों में संभवित नहीं हो सकता। जब असंसारसमापनक इस विशेषण की असंभवता है तो संसारसमापनक यह विशेषण भी वहां न माना जाएगा। क्यों कि ये दोनों परस्पर सापेक्ष विशेषण शब्द हैं । इसलिये લેફ્સાવાળાં જીવોમાં અસંસાર-સમાપન્નત્વ (મુક્ત) રૂપ વિશેષણ સંભવી શકતું નથી. પણ સંસારસમાપન્નત્વ (સંસારી) અને અસંસાર સમાપન્નત્વ (મુક્ત) રૂપ વિશેષણે સિવાયના સંયત, અસંયત આદિ વિશેષણે તેમને લગાડવાં જોઈએ, કારણ કે લેશ્યાવાળાં જીવોમાં પણ સંયત અસંયત આદિ વિશેષણ ઘટાવી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લેશ્યાવાળાં જીવોનું વક્તવ્ય સામાન્ય જેના વક્તવ્ય પ્રમાણે જ કરવું જોઈએ. સામાન્ય જીવોનું વક્તવ્ય કરતી વખતે જીવના સંસારી અને મુક્ત એવા બે પ્રકાર કહ્યા છે. લેશ્યાવાળાં જીવોમાં મક્તને ભેદ સંભવી શકતું જ નથી કારણ કે મુક્ત જીવોમાં કઈ પણ લેશ્યા હોતી નથી. આ રીતે લેશ્યાવાળાં જીવોને અસંસારસમાપન્ન (મુક્ત) વિશેષણ લાગી શકતું નથી. જે અસંસારસમાપન્નક (મુક્ત) વિશેષણની અસંભવતા હોય તે સંસારસમાપન્નક (સંસારી) વિશેષણ પણ તેને લાગી શકે નહીં કારણ કે તે બન્ને પરસ્પર સાપેક્ષ વિશેષણ શબ્દ છે. તેથી તે
શ્રી ભગવતી સૂત્ર : ૧