SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ भगवतीसूने स्वात् , विषयातीतत्वं च तयोविनष्टानुत्पन्नत्वेनासत्यादिति । यच्च प्रत्युत्पन्नकालविषयकं ग्रहणमुक्तं तत्रापि-अभिमुखान् सम्मुखमागतान् गृहन्ति-न त्वनभिमुखानिति । अथोदीरणादिविषये गौतमः पृच्छति-' नेरइयाणं' इत्यादि। 'नेरइयाण भंते नैरयिकाः खलु भदन्त ! 'जे पोग्गले' यान् पुद्गलान् ' तेयाकम्मत्ताए तैजसकार्मणतया 'गहिए' गृहीतान्-स्वीकृतान् पुद्गलान् 'उदीरेंति' उदीरयन्ति 'ते कि' तान् किम् 'तीयकालसमयगहिए । अतीतकालसमयगृहीतान् 'पोग्गले ' पुद्गलान् ‘उदीरेंति' उदीरयन्ति ? कि 'पडुप्पण्णकालसमयगहिए' प्रत्युत्पन्नकालसमयगृहीतान् = वर्तमानकालगृहोतान् । पोग्गले ' पुद्गलान् 'उदीरेंति ' उदीरयन्ति ? किं 'गहणसमयपुरकरवडे ' ग्रहणसमयपुरस्कृतान्अनागत कालविषयक पुद्गलोंके ग्रहण करनेका निषेध किया गया है। ये दोनों कालसमय विषयातीत इसलिये बतलाये गये हैं कि अतीतकाल समय तो विनष्ट हो चुकने के कारण और भविष्यत्काल अनुत्पन्न होनेके कारण उस समय असत् रूप होते हैं। वर्तमानकालसमयमें भी वे उन्हीं पुद्गलोंको ग्रहण करते हैं जो संमुख आये हुए होते हैं। अनभिमुख रहे हुए पुद्गलोंको नहीं । इसी तरहसे उदीरणा विषयक प्रश्न उत्तरमें भी यह जानना चाहिये कि वे नारक जीव पूर्व में तैजस कार्मणरूप से ग्रहण किये पुद्गलोंकी ही उदीरणा करते हैं। वर्तमानकालसमयमें और भविष्यत्काल समयमें ग्रहण किये जाते और आगे ग्रहण होनेवाले पुद्गलोंकी उदीरणा नहीं करते हैं। क्योंकि उदीरणा पूर्वकालमें ग्रहण किये पुद्गलोंकी ही होती है। जिनका ग्रहणसमय वर्तमान समयके पुरोवर्ती होता है वे पुद्गल " गहणसमयपुरक्खडे' हैं । अर्थात् जो पुद्गल अनागत કાળવિષયક પુદ્ગલોને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. તે બને-કાળ અને સમયને વિષયાતીત દર્શાવવાનું કારણ એ છે કે અતીતકાળ સમયે તે તેઓ વિનષ્ટ થઈ ચુક્યા હોય છે અને ભવિષ્યકાળ સમયે તેઓ અનુત્પન્ન હોવાને કારણે તે સમયે તેમને સદભાવ હોતો નથી વર્તમાન કાળ અને સમયમાં પણ તેઓ એ પુદ્ગલોને જ ગ્રહણ કરે છે કે જે સંમુખ આવેલાં હોય છે–સંમુખ ન હોય એવાં પુદગલોને નહી. ઉદીરણાવિષયક પ્રશ્નમાં પણ એજ સમજવાનું છે કે નારક છે પૂર્વે તેજસ કાર્મણરૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલોની જ ઉદીરણા કરે છે, પણ વર્તમાન. કાળ અને સમયે ગ્રહણ કરવામાં આવતાં કે ભવિષ્યમાં ગ્રહણ કરાનારાં પુગલોની ઉદીરણા કરતા નથી, કારણ કે પૂર્વકાળમાં ગ્રહણ કરેલાં પુદ્ગલોની જ ઉદીરણ થાય છે. જેમનો ગ્રહણ સમય વર્તમાન સમયથી પછીને સમય હોય છે તે पEnा " गहणसमयपुरक्खडे " छे. थेट पुरा भविष्य समयमा શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy