SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे विशेषार्थ-टीकाकारने भगवान् महावीरको नमस्कार करनेमें कारण उनके असाधारण गुण हैं, इस बातको यहां पर प्रकट किया है, क्यों कि जैनसिद्धान्तमें मोक्षमार्गका नेता, कर्मरूपी पर्वतोंका भेत्ता (भेदन करनेवाला) और विश्वतत्त्वोंका ज्ञाता आत्मा ही उपासना करने योग्य माना गया है। "दलितभवभारं" भवके भारको दलित वही कर सकता है जो आत्माके स्वभावको भुला देनेवाले, अथवा उसको घात करनेवाले कपिर विजय प्राप्त कर लेता है। जन्म जरा और मरण यही भव है। भव यह उपलक्षण पद है। इस पदसे टीकाकारने महावीर प्रभुको "कर्मका भेत्ता" प्रकट किया है। "गलिततरसारे संसारे निवसताम् कृतिरजोऽपहारे बहुबलसमीरं" इन पदोंद्वारा उन्होने प्रभुमें मोक्षमार्गका नेतृत्व प्रकट किया है, क्यों कि जन्म जरा और मरणको व्याधिसे निर्मुक्त हुआ आत्मा ही दूसरे जीवोंको इस व्याधिसे निर्मुक्त मुक्ति के मार्गमें लगा सकता है।"महास्फारं" पद यह प्रकट करता है कि जिसप्रकार बडे भारी स्फार (विशाल ) निर्मल प्रकाशमें समस्त ज्ञेय (जाननेयोग्य) पदार्थ झलकने लग जाते हैं, उसीप्रकारसे दर्पणमें प्रतिविम्बकी तरह उनके केवलज्ञानरूप स्फार(विशाल)प्रकाशमें त्रिकालवर्ती समस्त ज्ञेय पदार्थ अपनी २ अनंत पर्यायों सहित झलकते रहते हैं, अतः वे विश्वतत्त्वके ज्ञाता हैं । इस प्रकार इन असाधारण गुणोंसे વિશેષાર્થ–ટીકાકારે ભગવાન મહાવીરને નમસ્કાર કરવાનું કારણ તેમના અસાધારણ ગુણે છે, એવું અહીં દર્શાવ્યું છે, કારણ કે જેનસિદ્ધાંતમાં મેક્ષ માર્ગના નેતા, કર્મરૂપી પર્વતને ભેદનારા અને વિશ્વતોના જ્ઞાતા આત્માને જ उपासना ४२१॥ साय: मान्या छ. “ दलितभवभारं" मन मारने से व्यति દલિત કરી શકે છે કે જે આત્માના સ્વભાવને ભુલાવી દેનાર અથવા તેને ઘાત કરનાર કર્મો પર વિજય મેળવે છે. જન્મ જરા અને મરણને જ ભવ કહે છે. ભવ પર ઉપલક્ષણ પદ છે. આ પદ દ્વારા ટીકાકારે મહાવીર પ્રભુને “કર્મના लेहना।" ४ा छ. “गलिततरसारे संसारे निवसताम् कृतिरजोऽपहारे बहुबलसमीरं" આ પદે દ્વારા તેમણે પ્રભુમાં મોક્ષમાર્ગનું નેતૃત્વ દર્શાવ્યું છે. કારણ કે જન્મ, જરા અને મરણની વ્યાધિમાંથી નિમુકત થયેલ આત્મા જ બીજા ને તે व्याधियी निभुत मे भाक्षना मागे होरी श छ. “ महास्फार” ५४ २२ બતાવે છે કે જે રીતે ઘણા ભારે ફાર (વિશાળ નિર્મળ) પ્રકાશમાં સમસ્ત રોય (જાણવા ગ્ય) પદાર્થો દેખાવા લાગે છે તે જ પ્રમાણે તેમના કેવળજ્ઞાનરૂપફાર (વિશાલ) નિર્મળ પ્રકાશમાં ત્રિકાળવતી સમસ્ત ય પદાર્થો પિત પિતાની અનંત પર્યાય સહિત દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ દેખાવા લાગે છે. તેથી તેમને વિશ્વતત્વના શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy