________________
प्रमेयचन्द्रिका टीका श. १ 30 १ सू० ११ नैरयिकाणां स्थित्यादिकथनम् १९१ स्वात्। व्यवहारनयश्चलितमेव वस्तु चलितमिति मन्यते, निश्चयनयस्तु चलदपि वस्तु चलितमिति स्वीकरोति, तथा च निश्चयनयानुसारेण चलदपि चलितमिति नातत्त्वरूपमिति । विस्तरस्तु यथाशास्त्रं विज्ञेयः॥ सू०१०॥
। नैरयिकवक्तव्यता । मूलम्-णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा! जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता। णेरइयाणं भंते ! केवइकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा णीससंति वा।जहा ऊसासपए। नेरइयाणं भंते! आहारही ? जहा पण्णवणाए पढमए आहारुदेसए तहा भाणियव्वं । गाहा-ठिइ-उस्तासा-हारे किंवा आहारेति सवओ वावि । कहभागं सव्वाणि व कीस व, भुज्जो परिणमंति ॥ सू०११॥ प्रकृत शास्त्र में इनका चिन्तन शास्त्र में शास्त्रता का निराकरण करने वाला नहीं है । दूसरे-निश्चयनय के मत को अवलम्बन करके वस्तु के स्वरूप का निरूपण करना प्रारंभ हुआ है इसलिये यह नय तो चलती हुई वस्तु को चल चुकी मानता है, परन्तु जो व्यवहारनय है वह ऐसा नहीं मानता है, वह तो चलित को ही चलित मानता है, अर्थात् जो वस्तु चल चुकी है उसे ही चल चुकी मानता है, ऐसा तो व्यवहारनय है
और जो निश्चयनय है वह चलती हुई वस्तु को भी चल चुकी मानता है। इसलिये निश्चयनय के अनुसार चलती हुई वस्तु को चल चुकी यह कथन अतश्वरूप नहीं है । इस विषय को और अधिक विस्तार से जानने के लिये अन्यशास्त्र देखना चाहिये ॥ सू० १०॥ પણ તત્વ જ છે. તેથી પ્રકૃત શાસ્ત્રમાં તેમને વિષે વિચાર કરવામાં શાસ્ત્રની શાસ્ત્રતા જતી રહેતી નથી. વળી–નિશ્ચય નયને આધાર લઈને વસ્તુના સ્વરૂપન નિરૂપણ કરવાનો પ્રારંભ થયો છે તેથી આ નય તે ચાલતી વસ્તુને ચાલી કી માને છે. પણ જે વ્યવહાર નય છે તે એવું માનતા નથી, તે તે ચલિતને જ ચલિત માને છે–જે વસ્તુ ચાલી ચૂકી છે તેને જ ચાલી ચૂકેલી માને છે. અને નિશ્ચયનય તે ચાલતી વસ્તુને પણ ચાલી ચૂકેલી માને છે. તેથી નિશ્ચય નયની અપેક્ષાએ ચાલતી. વસ્તુને ચાલી ચૂકી કહેવામાં અતત્વ રૂપતા નથી. આ વિષયની વધારે માહિતી મેળવવા માટે બીજાં શાસ્ત્રો વાંચવા. સુ. ૧૦
શ્રી ભગવતી સૂત્ર : ૧