________________
१८४
भगवतीसूत्रे भिन्नम् , ततश्च दद्यमानं दग्धमिति पदापेक्षया म्रियमाणं मृतमिति पदं भिन्नार्थक भवति, ततो म्रियमाणं मृतमिति पदेनायुष्कर्मैव प्रोच्यते, यावत्पर्यन्तमायुष्कर्म भवति तावदेव जीवतीति व्यवहारात् , तथा तदेवायुष्कर्म जीवात् दूरीभवति तदा मरणमिति कथ्यते, यद्यपि मरणमत्र सामान्यतः कथितं तथापि विशिष्टमेव मरणं ग्रहीतव्यम् , यतः संसारे वर्तमानो जीवोऽनेकशो दुःखरूपं मरणमनुभवति स्म, तादृशं दुःखात्मकं मरणं नात्र विवक्षितम् , किन्तु अपुनर्भवरूपं सर्वकर्मक्षयात्मकं मोक्षकारणभूतं केवलिमरणमत्र विवक्षितम् , तादृशमरणस्य कदाप्यननुभूतत्वेन विलक्षणत्वादिति दिक।
मरण में भिन्नता है । इसी भिन्नता के कारण “ दह्यमानं दग्धं" इस पद की अपेक्षा “म्रियमाणं मृतम्" यह पद भिन्नार्थक हो जाता है। भिन्नार्थवाला होने के कारण ही "म्रियमाणं मृतम्" इस पद से आयुकर्म का ग्रहण किया है । जबतक आयुकर्म की सत्ता रहती है तबतक ही 'जीच जीता है ऐसा व्यवहार होता है, और ज्यों ही आयुकर्म जीवसे दूर हुआ कि 'यह मर गया' ऐसा व्यवहार होने लगता है। यद्यपि इस पद से सामान्य मरण कहा गया है फिर भी वह मरण यहां विशिष्टरूप से ही ग्रहण करना चाहिये, क्यों कि विशिष्ट मरण ग्रहण करने का कारण यह है कि वैसे तो इस संसार में वर्तमान जीव अनेकों बार अनेकानेक दुःखरूप मरण का अनुभव करता ही रहता है सो ऐसा दुःखरूप मरण यहां विवक्षित नहीं है । यहां तो ऐसा ही मरण विवक्षित है कि जो मरण अपुनर्भवरूप हो, सर्वकर्मक्षयात्मक हो,
મરણ છે. દાહ (દહન) કરતાં મરણમાં ભિન્નતા દેખાય છે. તે ભિન્નતાને કારણે "दह्यमानं दग्धं" ४२त 'म्रियमाणं मृतम्' सूत्रमा मिन्नार्थतानुं प्रतिपाइन थाय छ. भिन्नार्थ वा डावाने ४२ ० "म्रियमाणं मृतम्" ५४ २आयुमन अडान કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આયુકર્મની સત્તા રહે છે ત્યાં સુધી જ જીવ જીવે છે એમ વ્યવહાર થાય છે. પણ જેવું આયુકર્મ જીવથી અલગ થયું કે “જીવ મરી ગયો એમ કહેવાય છે. જો કે આ પદથી સામાન્ય મરણ કહ્યું છે પણ “મરણ” શબ્દને અહીં વિશિષ્ટ અર્થ જ ગ્રહણ કરવો જોઈએ. તેનું કારણ એ છે કે આ સંસારમાં રહેલે જીવ અનેક વાર અનેક દુઃખરૂપ મરણનો અનભવ કરતો રહે છે. પણ એવા દુઃખરૂપ મરણનું અહીં વર્ણન કર્યું નથી. અહીં તે એ પ્રકારના મરણની વાત કરી છે કે જે મરણ અપુનર્ભવરૂપ હોય.
શ્રી ભગવતી સૂત્ર : ૧