SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.१७.१सू०१० 'चलमाणे चलिए' इत्यादि पव्याख्या १८३ 'दज्झमाणे दड्डे' दह्यमानं दग्धमिति पदं कर्मणां प्रदेशबन्धाभिप्रायेण कथितम् । यः सकषायजीवेन मनोवागादिद्वारा क्रियाविशेषस्य कर्ता भिन्नभिन्नसभावानां कर्मपुद्गलानां स्वभावानुसारं तत्तत्परिमाणभागेन सम्बन्धः प्रदेशबन्धः। ईदृशप्रदेशबन्धविशिष्टकर्मणां शुक्लध्यानाग्निना दहनं भवति, एतदभिप्रायेणेव दह्यमानं दग्धमिति कथितमिति । तथा-'मिज्जमाणे मडे' म्रियमाणं मृतमिति पदमायुष्ककर्मविषयकम् , यस्मात् आयुःसंबन्धिपुद्गलानां प्रतिसमयं क्षयो मरणम् , अत एव दाहान्मरणं " दज्झमाणे दड़े" यह सूत्र कर्मों के प्रदेशबंध की अपेक्षा लेकर कहा गया है । मन, वचन और काय, इनकी परिस्पंदरूप क्रियाविशेष के कर्ता ऐसे कषायविशिष्ट जीव के साथ भिन्न२ स्वभाववाले कर्मपुद्गलों का स्वभावानुसार जो अमुक अमुक परिमाण विभाग से संबंध होता है उसका नाम प्रदेशबंध है, प्रदेशबंध में ग्रहण किये जाने पर भिन्नर स्वभाव में परिणत होनेवाली कर्मपुद्गलराशि स्वभावानुसार अमुकर परिमाण में बँट जाती है, सो यह परिमाणविभाग ही प्रदेशबंध कहलाता है। ऐसे प्रदेशबंधविशिष्ट कर्मों का शुक्लध्यानरूप अग्नि द्वारा दहन होता है। इस अभिप्राय से "दह्यमान"को "दग्ध" कहागया है। तथा-"मिज्जमाणे मडे" जिस कर्म का मरना प्रारंभ हो चुका है उसे मर गया, ऐसा कहने वाला यह पद आयुष्य कर्म की अपेक्षा लेकर कहा गया है, क्यों कि आयुकर्म संबंधी जो पुद्गल हैं उनका प्रतिसमय क्षय होता है। प्रतिसमय इनका क्षय होना ही मरण है । इसीलिये दाह से "दज्झमाणे दडढे" सूत्र भनि प्रदेशमधनी अपेक्षा छ भन, क्यन અને કાયના પરિપંદનરૂપક્રિયાવિશેષના કર્તા એવા કષાય યુક્ત જીવની સાથે જુદા જુદા સ્વભાવવાળાં કર્મ પુદ્ગલેને સ્વભાવનુસાર જે અમુક અમુક પરિમાણ વિભાગ સાથે સંબંધ થાય છે, તેનું નામ પ્રદેશબંધ છે. પ્રદેશબંધમાં ગ્રહણ કરાયા પછી જુદા જુદા સ્વભાવે પરિણમનારી કર્મપુગલરાશિ સ્વભાવનુસાર અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે. એ પરિમાણવિભાગને જ પ્રદેશબંધ કહે છે. એવાં પ્રદેશબંધવાળાં કર્મોનું શુકલધ્યાનરૂપ અગ્નિ દ્વારા દહન થાય છે. તે કારણે જ “દહેभान'ने 'च' अवाम मावेस छ. तथा “मिज्जमाणे मडे" " भना મરણને પ્રારંભ થઈ ગયો છે તે કર્મ મરી ગયું એવું પદ આયુકર્મની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કારણકે આયુકર્મ સંબંધી જે પુદ્ગલે છે તેમને પ્રતિસમય ક્ષય થતું રહે છે. તેમને પ્રતિસમય ક્ષય થવે તેનું નામ જ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy