SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ , प्रमेयचन्द्रिका टीका श०१३०सू०१० 'चलमाणे चलिए ' इत्यादि पदव्याख्या १७९ नोच्छिद्येत । तत्रायं क्रमः -स्थितिक्षयात् उदीरणाबलाद्वा जीवसंबद्धं कर्म शुभम - शुभं वा चलति, अर्थात् फलदानायाभिमुखं भवदुदयं प्राप्नोति तत उदितं कर्म वेद्यतेऽनुभूतं भवति, अनुभूतं कर्म स्वफलानुभवानन्तरमेव जीवात्महीणं भवति - अपगच्छति कर्मगमनान्तरं समुत्पद्यते केवलज्ञानम्, उदिते च केवलज्ञाने मोक्षः संजायते, उदिते सवितरि भुवनान्तर्गत पदार्थजातमालोकितं भवति तद्वत् तस्मात् उत्पादपर्यायपक्षाभिप्रायेण 'चलमाणे चलिए' इत्यादि चत्वारि पदानि विज्ञेयानि । भी तरह नष्ट नहीं हो सकेगा । इन चलनादि चार पदों का क्रम इस प्रकार से है - कर्म की स्थिति जब क्षय हो जाती है, अथवा कर्म की जब उदीरणा होती है तब क्षय से अथवा उदीरणा के बल से, जीव के साथ अनादिकाल से बंध को प्राप्त हुआ जो शुभ और अशुभ कर्म है वह चलता है, अर्थात् फलादान के लिये सन्मुख होता हुआ वह उदय में आता है। जो कर्म उदय में आता है, अर्थात् अपना फल देता है, तब वह कर्म अनुभूत हो जाता है, अर्थात् उसका फल भोग लिया जाता है। जब कर्म अपना फल दे चुकता है तब वह जीव से प्रहीण-जुदा हो जाता है । केवलज्ञान के उत्पन्न होने पर जीव को मोक्ष प्राप्त होता है । जिस प्रकार सूर्य के उदय होने पर भुवनान्तर्गत समस्त पदार्थसमूह प्रकाशित हो उठता है उसी प्रकार केवलज्ञान के उदय होने पर उससे त्रिकालवर्ती समस्त ज्ञेय प्रकाशित हो उठते हैं, अर्थात् दर्पण की तरह समस्त ज्ञेय उसमें झलकने लगते हैं । इसलिये केवलज्ञान की उत्पादरूप નષ્ટ થઈ શકે નહીં. ‘ચલન’ આદિ એ ચાર પદોને ક્રમ આ પ્રમાણે છે— કર્મીની સ્થિતિ જ્યારે ક્ષય પામી જાય છે—અથવા કર્મીની જ્યારે ઉદીરણા થાય છે ત્યારે ક્ષયને લીધે અથવા ઉદીરણાને લીધે, જીવની સાથે અનાદિકાળથી મધને પામેલાં જે શુભ અને અશુભ કમ હાય છે તે ચાલવા માંડે છે— લદાન દેવાને માટે સન્મુખ થઈને ઉદયમાં આવે છે. જે કમ ઉદયમાં આવે છે, એટલે કે પેાતાનું ફળ દે છે તે કર્મનું ફળ ભાગવી લેવામાં આવે છે. જ્યારે કમ પેાતાનું ફળ આપી દે છે ત્યારે તે જીવથી પ્રહીણ-અલગ થઈ જાય છે. અને કમ અલગ થતાં જ જીવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી જીવને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ સૂર્યના ઉદ્દય થાય ત્યારે મકાનની અંદરના સમસ્ત પદા– સમૂહ પ્રકાશિત થઈ જાય છે, એજ પ્રમાણે કેવળજ્ઞાનનો ઉદય થાય ત્યારે તેના પ્રભાવથી ત્રિકાળવર્તી સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રકાશિત થઈ જાય છે, એટલે કે જેમ દણમાં પ્રતિષિખ ચમકી ઉઠે છે તેમ તે કેવળજ્ઞાની આત્માને સમસ્ત જ્ઞેય પદાર્થોનું યથા દન થાય છે. તેથી કેવળજ્ઞાનની ઉત્પાદરૂપ પર્યાય પક્ષના શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy