________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू०९
गौतमस्य प्रश्नकारणम् १६९
इतिवचनादस्य सर्वज्ञकल्पत्वावगमात् न चैवंविधस्य गौतमस्यैतादृशप्रश्न - करणमुचितमिति चेत् प्राह-अयं सर्वज्ञकल्पो, न तु सर्वज्ञः, यथोक्तगुणवत्त्वेपि तस्य छद्मस्थतया तदीयज्ञानेऽनाभोगतायाः संभवात् । उक्तश्च –
" न हि नामाऽनाभोगः, छद्मस्थस्येह कस्यचिन्नास्ति । यस्माज्ज्ञानावरणं, ज्ञानावरणप्रकृतिकर्म " ॥ १ ॥ इति ।
जो छद्मस्थ अतिशयज्ञानशाली होता है वह दूसरे के पूछने पर संख्यातीत भवों को कह देता है । क्यों कि वह उन्हें जानता है। इस वचन से छद्मस्थ होने पर भी गौतमस्वामी सर्वज्ञकल्प माने गये हैं, अतः सर्वज्ञकल्प गौतमस्वामी को ऐसे प्रश्न करना उचित नहीं था ।
समाधान - गौतमस्वामी को सर्वज्ञकल्प माना गया है- न कि सर्वज्ञ । इसलिये यथोक्त गुणवत्ता होने पर भी छद्मस्थ होने के कारण उनके ज्ञान में अनाभोगता की संभावना है। कहा भी है
-
" न हि नामानाभोगः, छद्मस्थस्येह कस्यचिन्नास्ति ।
यस्माज्ज्ञानावरणं, ज्ञानावरणप्रकृतिकर्म " ॥ १ ॥
किसी भी छद्मस्थ के अनाभोग - अपरिपूर्णता नहीं है यह बात नहीं है - छद्मस्थमात्र के अनाभोग है ही । क्यों कि ज्ञान को आवरण करनेवाला ज्ञानावरणकर्म उनके होता है ॥ १ ॥
संखाईए उ भवे, साहइ जं वा परो उ पुच्छेज्जा । ण यत्राणं अणाइसेसी, वियाई एस उमस्थ ॥ १ ॥
97
44
જે છદ્મસ્થ અતિશયજ્ઞાનયુક્ત હાય છે તે અન્ય દ્વારા પૂછવામાં આવે તા સંખ્યાતીત ભવા કહી દે છે, કારણ કે તેનું જ્ઞાન તે ધરાવે છે. આ વચનાનુસાર છદ્મસ્થ હોવા છતાં પણ ગૌતમસ્વામીને સજ્ઞકલ્પ માન્યા છે. તેથી સજ્ઞકલ્પ ગૌતમ સ્વામી એવા પ્રશ્નો પૂછે તે ચેાગ્ય લાગતું નથી.
સમાધાન—ગૌતમ સ્વામીને સજ્ઞ કલ્પ માન્યા છે—સર્વજ્ઞ માન્યા નથી. તેથી ઉપરાક્ત ગુણા હેાવા છતાં પણ છદ્મસ્થ હોવાને કારણે તેમના જ્ઞાનમાં मनालोगताना (अपरिपूर्णताना) सलव रहे छे. उधुं शुभ छे
" न हि नामानाभोगः, छास्थस्येह कस्यचिन्नास्ति । यस्माज्ज्ञानावरणं, ज्ञानावरणप्रकृतिकर्म ॥ १ ॥ "
છદ્મસ્થમાં અનાભાગ–અપરિપૂર્ણતા હાતી નથી. એ વાત ખરાખર નથી—છદ્મસ્થ માત્રમાં અનાભાગ ( અપરિપૂર્ણતા ) હાય છે જ. કારણ કે જ્ઞાન પર આવરણુ કરનારા જ્ઞાનાવરણુકમ તે! તેમને હાય છે જ
भ०-२२
શ્રી ભગવતી સૂત્ર : ૧