SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१३०१सू०९ "चलमाणे चलिए" इत्यादि पदव्याख्या १५३ ननु चलदिति-वर्तमाननिर्देशश्वलितमिति च भूतनिर्देशस्ततो वर्तमानभूतयोः कथमभेदनिर्देशः ? नहि विरुद्धयोः पदार्थयोरभेदव्यवहारो भवति यथा पुण्य-पापयोः, आलोक-तमसोर्वा न भवति तादात्म्यम् , कुतः ? विरोधात् , तदेव हि विरुद्धानां विरुद्धत्वं यदेकत्र सहानवस्थितत्वम् , यदि विरुद्धयो शंका-"चलत्" उदय में आ रहा है जो ऐसा निर्देश है वह तो वर्तमान काल को लेकर होता है, अर्थात् " चलत् " ऐसा जो कहा जाता है वह वहां मौजूद है इसलिये वर्तमान काल का निर्देश है, और चलित ऐसा जो निर्देश है यह भूतकाल में हो चुका इस अपेक्षा भूतकाल का निर्देश है, वह वर्तमान में वहां नहीं है । इसलिये वर्तमान और भूत, इन दोनों के अभेद् (एक) का निर्देश आप कैसे करते हो? विरुद्ध दो पदार्थों में अभेद का व्यवहार होता नहीं है, जैसे पुण्य और पाप में अभेद का व्यवहार नहीं होता है। अथवा-अंधकार और प्रकाश, इन दोनों में अभेद का-एकत्व का व्यवहार नहीं होता है । परस्पर विरोधी पदार्थों में जो अभेद का व्यवहार नहीं होता है उसका कारण उनमें तादात्म्य नहीं है, और यह तादात्म्य उनमें इसलिये नहीं है कि इन दोनों में आपस में विरोध है । विरुद्धपदार्थों में विरुद्धता यही तो है कि जो वे एक जगह साथ२ नहीं रह सकते हैं । यदि विरुद्ध पदार्थों में भी तादात्म्य मान लिया जावे तो फिर उनमें आपसमें नीलोत्पल की तरह विरोध ही नहीं रहता है । इस तरह जब वर्तमानत्व और भूतत्व में Ast-" चलत् "-'उध्यम मावी २७स छ' सो नि । छे ते तो पतमानानी अपेक्षाये थाय छे. मेटो, “चलत्" २ उवामा भावे छे ते त्या भा छे तेथी वर्तमान नि ! थाय छे. मने 'चलित' ભૂતકાળમાં થઈ ચૂકયું' એ દષ્ટિએ જોતાં ત્યાં ભૂતકાળને નિર્દેશ થાય છે–તે વર્તમાનમાં ત્યાં નથી. તે પછી વર્તમાન અને ભૂતમાં અભેદ (એકત્વ) આપ કેવી રીતે બતાવો છે? બે વિરોધી પદાર્થોમાં અભેદને વ્યવહાર હોઈ શકો નથી. જેમ કે-પુણ્ય અને પાપમાં અભેદ (એકત્વ) નો વ્યવહાર થતું નથી. પ્રકાશ અને અંધકારમાં અભેદને વ્યવહાર થતો નથી. જ્યારે બે પદાર્થો વચ્ચે તાદામ્ય ન હોય ત્યારે તેમની વચ્ચે અભેદને વ્યવહાર થતો નથી. તે તાદા મ્ય ન હોવાનું કારણ એ છે કે તેમની વચ્ચે પરસ્પર વિરોધ હોય છે. વિરોધી પદાર્થોમાં એવી વિરૂદ્ધતા હોય છે કે તેઓ એક જ જગ્યાએ સાથે સાથે રહી શકતા નથી. જે વિરોધી પદાર્થોમાં તાદામ્ય માની લેવામાં આવે તે તેમની વચ્ચે નીલેમ્પલની જેમ પરસ્પરમાં વિરોધ જ ન રહે. એજ પ્રમાણે જે વર્ત, भ० २० શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy