SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ भगवती सूत्रे - उत्पन्ना - विशेषेण जाता श्रद्धा यस्य स तथा यद्वा-श्रद्धायाः स्वरूपस्य तिरोहितत्वे जातश्रद्धः, तस्याः स्वरूपस्य प्रादुर्भावे तु उत्पन्नश्रद्धः - इति भावः । 'उप्पण्णसंसए' उत्पन्नसंशयः, 'उप्पण्णकोउहल्ले ' उत्पन्नकुतूहल:, 'संजायसङ्के ' संजातश्रद्धः, प्रकर्षादिवाचकः संशब्दः, ततव संजाता = विशेषतरेण उत्पन्ना उत्तर को सुनने की उत्सुकता - इच्छा उन्हें बढ़ चुकी थी । कुतूहल का अर्थ यहाँ गम्मत नहीं है, इच्छा है । " उप्पण्णसड्डे " पद से सूत्रकार यह प्रदर्शित कर रहे हैं कि पहिले कभी नहीं हुई ऐसी श्रद्धा उन्हें उत्पन्न हो चुकी थी । शंकाकार यहां इस प्रकार की शंका कर सकता है कि जब "जातश्रद्ध " पद दिया है तो उससे ही " उत्पन्नश्रद्ध " अर्थ का भी बोध हो जाता है फिर यहां पर पुनरुक्ति - पुनः कथन - करने का क्या तात्पर्य है ? सो इस प्रश्नका यह उत्तर है कि सूत्रकार ने जो ऐसा कथन किया है उसका कारण हेतु हेतुमद्भाव का प्रदर्शन कराना है । जातश्रद्ध का तात्पर्य यह है कि श्रद्धा उनकी प्रवृत्ति में आ गई, परन्तु यह विचारने की बात है कि जबतक श्रद्धा उत्पन्न नहीं होगी तबतक वह प्रवृत्तिशालिनी कैसे होगी - उत्पन्न होकर ही तो प्रवृत्तिशालिनी होगी अतः जातश्रद्ध के प्रति उत्पन्नश्रद्ध हेतुरूप है, और जातश्रद्ध हेतुमत्रूप है। इसी प्रकार से उत्पन्नसंशय और उत्पन्नकौतूहल पदमें भी जात संशय जातकुतूहलका हेतु हेतुमद्भाव घटित कर लेना चाहिये । 6 તે આ રીતે ઉત્તર સાંભળવાની ઉત્સુકતા-આતુરતા વધી ગઇ હતી. કુતૂહલના અ अहीं गभ्भत समन्न्वानो नथी, पशु रछा समन्वानो छे. “उप्पण्णसडढे " यह દ્વારા સૂત્રકાર એમ દર્શાવે છે કે પહેલાં કદી પણ ન ઉત્પન્ન થઇ હાય એવી श्रद्धा तेभनामां उत्पन्न थ थुडी हुती. उद्याय अधने शअ थाय े 'जातश्रद्ध' यह द्वारा उत्पन्नश्रद्ध/ अर्थ सम भवाय छे तो यही सही ते अथननी પુનરૂક્તિ કરવાને શે। આશય છે? તે શંકાના આ પ્રમાણે ઉત્તર છે— સૂત્રકારે જે એવું કથન કર્યુ” છે તેનું કારણ ' हेतु हेतुमद्भाव 'नुं प्रदर्शन કરાવાના છે. જાતશ્રદ્ધનું તાત્પર્ય એ છે કે તેમની શ્રદ્ધા પ્રવૃત્તિમાં આવી ગઇ છે, પણ એ વાત વિચારવા જેવી છે કે જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન જ થઇ ન હાય ત્યાં સુધી તે પ્રવૃત્તિશાલિની કેવી રીતે ખની શકે ? ઉત્પન્ન થયા પછી જ પ્રવૃત્તિશાલી ખની શકે. તેથી એ વાતને સમર્થન મળે છે કે ઉત્પન્ન શ્રદ્ધા, જાતશ્રદ્ધાને માટે હેતુરૂપ છે. અને જાતશ્રદ્ધા હેતુમત્ રૂપ છે. એજ પ્રમાણે ઉત્પન્નસ’શય અને જાતકૌતુહલના હેતુ – હેતુમભાવ ઘટાવી લેવા જોઇએ. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy