SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ ० १ सू० ७ गौतमस्वामिवर्णनम् १३५ कमनीयकान्तिः, 'उग्गतवे' उग्रतपाः, उग्रम्-उत्कृष्टं तपो यस्य स तथा, 'दित्ततवे' दीप्ततपाःदीप्तः प्रदीप्तो हुताशन इव कर्मवनदाहकत्वेन जाज्वल्यमानं तपो यस्य स तथा, 'तत्ततवे' तप्ततपाः-तप्तं सविधि सेवितं तपो येन स तप्ततपाः, 'महातवे' महातपाः बृहत्तपोयुक्तः, 'घोरतवे ' घोरतपाः अतिकठिनतपोयुक्तः, 'उराले' उदारः विशालतपश्चरणात् , 'घोरे' घोर: भीमः, कातरजनाशरीर की कान्ति कमनीय थी । उत्कृष्ट शारीरिक कान्ति से युक्त होने पर भी कोई२ चरित्रहीन भी होते हैं, इस प्रकार की शंका को दूर करने के लिये सूत्रकार ने “ उग्गतवे" यह पद रखा है । यह पद यह प्रकट करता है कि वे उग्रतप करते थे । अर्थात् अन्य जन जिसका चितवन भी नहीं कर सकते ऐसे तपों को वे तपते थे । कर्मरूप गहनवन को जलाने में समर्थ होने के कारण हुताशन-अग्नि-की तरह उनका तप जाज्वल्यमान था इसलिये वे दीप्ततप थे। तप्ततप पद यह प्रकट करता है कि उन्हों ने जो भी तप तपे थे वे सब शास्त्रमर्यादा के अनुसार ही तपे थे। ऐसे तप उन्होंने तपे कि जिन्हें अन्य साधारण पुरुष नहीं तप सकते। " महातवे" पद यह निर्दिष्ट करता है कि वे इच्छारूप दोष से रहित होने के कारण प्रशस्ततप-बड़े२ तप करते थे। " घोरतवे" पद यह पतलाता है कि वे जो तप तपते थे वे उनके बड़े घोर-कठिन होते थे। विशाल तपश्चरण के कारण वे उदार थे । कातरजनों को अशक्य ऐसे કહેવામાં આવ્યું છે એટલે કે તેમના શરીરની કાન્તિ કમનીય-અતિશય સુંદર હતી. ઉત્કૃષ્ટકાન્તિસંપન્ન હોવા છતાં પણ કેટલાક માણસો ચરિત્રહીન डाय छे. ५५ छन्द्रभूति भए॥२ मेवा न उता ते मता। भाट “उग्गतवे" પદ મૂકયું છે. એ પદ એમ બતાવે છે કે તેઓ ઉગ્ર તપ કરતા હતા. બીજા લોકે જે તપ કરવાની કલ્પના પણ ન કરી શકે તેવાં ઉગ્ર તપ તેઓ આચરતાં હતાં. કર્મરૂપી ગહન વનને જલાવવાને સમર્થ હોવાને કારણે તેમનું તપ હુતાશન -અગ્નિ-ના જેવું જાજ્વલ્યમાન હતું. તેથી તેમને દીસતપ વિશેષણ લગાડ્યું છે. તસતપ પદ એ બતાવે છે કે તેમણે જે જે તપ આદર્યા હતાં તે બધાં શાસ્ત્ર મર્યાદા અનુસાર પાળ્યાં હતાં. તેમણે એવાં એવાં તપ કર્યા હતાં કે सामान्य माणुस तो i त५ ४ ५ ४२न . 'महातवे' ५४ मे બતાવે છે કે તેઓ ઈચ્છારૂપ દેષથી રહિત હોવાને કારણે પ્રશસ્ત તપ-આકરાં त५ ४२॥ . 'घोरतवे । ५४ द्वारा ये मतावामा माव्युछ तसार તપ તપતા હતા, તે તે તપ ઘણાં જ ઘેર-કઠિન હતાં. વિશાલ તપશ્ચરણને કારણે તેઓ ઉદાર હતા, કાયર લેકેને માટે અશકય લાગે તેવાં તપ આચર. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy