SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १०१ सू०७ गौतमस्वामिवर्णनम् १३३ सप्तोत्सेधः-सप्तहस्तः उत्सेधः-उच्छ्यो यस्य स तथा, 'समचउरंस-संठाण-संठिए' समचतुरस्र-संस्थान-संस्थितः-समं च तच्चतुरस्रं चेति समचतुरस्रम्-मानोन्मानप्रमाणानामन्यूना-नधिकत्वात् अङ्गोपाङ्गानां चाविकलत्वात् ऊर्व तिर्यक् च तुल्यत्वात् समं, चतुरस्रं चाविकलावयवत्वात् , समं च तच्चतुरस्रं चेति समचतुरस्र-स्वानुलाष्टोत्तरशतोच्छ्रायाङ्गोपाङ्गयुक्तं, युक्तिनिर्मितलेप्यकवद् वा संस्थानम्-आकारविशेषः, तेन संस्थिताम्-युक्तः, वइर-रिसह-णाराय-संघयणे'वज्र-ऋषभ-नाराच-संहननः-वजं के थे, यह बात गौतमगोत्र पद बतलाता है । और इनके शरीर का परिमाण न्यूनाधिक नहीं था किन्तु सात हाथ का निश्चित परिमाण था, यह पात सप्तहस्तोत्सेध पद बतलाता है। निश्चितपरिमाणोपेत होने पर भी हीनलक्षणवाले ये नहीं थे, यह बात समचतुरस्रसंस्थान पद प्रकट करता है, जो संस्थान चारों समान विभागवाला होता है वह समचतुरस्रसंस्थान कहलाता है, मान उन्मान और प्रमाणोंकी अन्यूनाधिकता होने से, अङ्ग और उपांगों की अविकलता होने से, तथा ऊपर और नीचे तुल्यता होने से यह संस्थान सम होता है, और अविकल अवयव होनेके कारण चतुरस्र होता है। अपने अंगुलसेएकसौआठ१०८अंगुलप्रमाण ऊचेअंगऔर उपांगों से युक्त यह आकारविशेष होता है। अथवा-युक्तिनिर्मित लेप्यक (चित्र)की तरह जो संस्थान होता है उसका नाम समचतुरस्रसंस्थान है। इस संस्थान से वे संस्थित-युक्त थे । इस प्रकार के संस्थान से युक्त होने पर भी कोई हीनसंहननवाला भी हो सकता है, इस शंका की પ્રમાણ ઓછું કે વધારે ન હતું પણ પૂરા સાત હાથની તેમની ઊંચાઈ હતી, એ વાત 'सप्तहस्तोत्सेध' ५६ वा२१ मतावी छ. निश्चित परिभाए युत्त उता मेटjor नही પણ તેમનામાં હીન લક્ષણે પણ ન હતાં, તે વાત “સમચતુરસ સંસ્થાન પદ દ્વારા પ્રગટ થાય છે. જે સંસ્થાન (આકાર) ચારે કોર સમાન વિભાગવાળા હોય છે તેને સમચતુરસ સંસ્થાન કહે છે. માન અને ઉન્માન (લંબાઈ અને પહોળાઈ) પ્રમાણમાં ન્યૂનતા કે અધિકતા ન હોવાથી, અંગ અને ઉપાંગેની અવિકલતા. હોવાથી, તથા ઉપર અને નીચે તુલ્યતા હોવાથી તે સંસ્થાન સમ હોય છે, અને અવિકલ અવય હોવાને લીધે ચતુરસ્ક હોય છે. પિતાના અંગુલના માપની અપેક્ષાએ એકસેઆ ઠ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા અંગ અને ઉપાંગોથી યુક્ત તે એક પ્રકારને આકાર હોય છે. અથવા યુક્તિનિર્મિત લેગક(ચિત્ર)ના જેવું જે સંસ્થાન હોય છે તે સંસ્થાનને સમચતુરસ સંસ્થાને કહે છે. ઇન્દ્રભૂતિ અણગાર તે સંસ્થાનથી યુકત હતા. આવા સંસ્થાનથી યુક્ત હતા એટલું જ નહી પણ તેઓ હીન સંહનન વાળા પણ ન હતા. એ બતાવવા માટે “વારાષભનારાચ સંહની શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy