SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टोका. नारकादीनामवगाहनानिरूपणम् ९६७ हियते निवर्त्य ते यत्तदाहारकम् । अथवा आहियन्ते निर्णीयन्ते तीर्थकरादिसमीपे जीवादयः पदार्था अनेनेति आहारकम् । तदुक्तम्-“कजमि समुप्पन्ने, सुयके वलिणा विसिट्ठलद्धोए । जं एत्थ आहारिजइ, भणंति आहारगं तं तु॥१॥" छाया-कार्ये समुत्पन्ने श्रुत केवलिना विशिष्टलब्ध्या । यदत्र श्राहियते भणन्ति आहारकं तत्तु ।।१।। कार्य चेदम्-'पाणिदयरिद्धिदरिसण-सुहुमंबुच्छावगहणउं वा। संसयवुच्छेयत्थं गमणं जिणपायमूलम्मि॥२॥” छाया-प्राणिदयद्धिदर्शनमूक्ष्मपृच्छावग्रहण हेतुं वा । संशयव्युच्छेदार्थ गमनं जिनपादमूले ॥२॥ अयं भावः-- पाणिदयादिविशिष्ट कार्येषु समुपस्थितेषु चतुर्दशपूर्वधारी श्रुतकेवली स्वशरीरात शुभतरशुक्लविशुद्धं हस्तप्रमाणं शरीरं निस्सारयति, तच्छरीरं यत्र भगवान् तत्र गच्छति, ततो यदि सर्वज्ञोऽन्यत्रविहरमाणस्तिष्ठति तदा हस्तपरिमितं तच्छरीरं सिर्फ चतुर्दशपूर्वी मुनि के द्वारा तथाविधप्रयोजन के होने पर आहारकलब्धि से बनाया जाता है उसका नाम आहारक शरीर है। अथवा-तीर्थकर आदि के समीप जिस शरीर द्वारा जीवादिक पदार्थ निर्णीत किये जाते हैं वह आहारक शरीर है। कहा भि है। कार्य के उत्पन्न होने पर विशिष्ट लब्धि से श्रुतकेवली जिस शरीर की रचना करते हैं उसका नाम आहारक शरीर है ॥१॥ प्राणियों की दया, ऋद्धिदर्शन, सूक्ष्मतत्त्वपृच्छा एवं संशय आदि का निवारण इन कार्यों के उपस्थित होनेपर चतुर्दश पूर्वधारी इस शरीर का निर्माण कर जिनपादमूल में गमन करते हैं। तात्पर्य-इसका इस प्रकार से है-प्राणिदया आदिरूप विशिष्ट कार्यों के उपस्थित होने पर चतुर्दश पूर्वधारी श्रुत केवली मुनि अपने शरीर से शुभतर, शुक्ल एवं विशुद्ध हस्तप्रमाण शरीर को बाहर निकालते हैं। वह शरीर जहां भगवान विराजમુનિના દ્વારા તે પ્રકારનું પ્રયોજન આવી પડતાં આહારકલબ્ધિથી બનાવાય છે તે શરીરને આહારક શરીર કહે છે. અથવા તીર્થકર આદિની પાસે જે શરીર દ્વારા જીવાદિકપદાથ નિણુ ત કરાય છે તેને આહારક શરીર કહે છે. - જરૂર પડતા વિશિષ્ટલબ્ધિના પ્રભાવથી શ્રુતકેવલી જે શરીરની રચના કરે છે તેને આહારક શરીર કહે છે ? પ્રાણીઓની દયા, દ્ધિદર્શન, સૂક્ષ્મતત્ત્વપૃચ્છા, અને સંશય આદિનું નિવારણ, એ કાર્ય ઉપસ્થિત થતાં ચૌદપૂર્વધારી આ શરીરનું (આહારક શરીરનું) નિર્માણ કરીને જિનપાદમૂળમાં ગમન કરે છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-પ્રાણિદયા આદિરૂપ વિશિષ્ટ કાર્યને માટે ચૌદપૂર્વધારી શકેવલી મુનિ પોતાના શરીરમાંથી શુભતર, શુકલ અને વિશુદ્ધ હસ્તપ્રમાણ શરીરને બહાર કાઢે છે. તે શરીર જયાં શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy