SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. असुरकुमाराद्यावासनिरूपणम् ९३१ शाणेन पाषाणपुत्तलिकेव शोधितानि, अत एव 'नीरया' नीरजांसि रजो रहितानि 'णिम्मला' निर्मलानि 'वितिमिरा' वितिमिराणि-अन्धकाररहितानि 'विसुद्धा' विशुद्धानि-निष्कलङ्कानि 'सप्पभा' समभाणि-स्वयं प्रकाशमानानि तथा 'समरीया' समरीचीनि-प्रस्फुरत्किरणानि, अत एव 'सउज्जोया' सोद्योतानि-उद्योतेन= वस्त्वन्तरप्रकाशनेन सह वर्तन्ते यानि तानि तथोक्तानि, तथा 'पासाईया' प्रासादीयानि-मन: प्रसादकानि दरिणिज्जा' दर्शनीयानि भवनानि पश्यतां जनानां चक्षषि न श्राम्यन्तीति दर्शनीयानि, तथा 'अभिरूवा' अभिरूपाणि अभि= प्रतिक्षणं नवं नवमिवरूपं येषां तानि-सर्वकालरमणीयानि, 'पडिरूवा' प्रतिरूपाणि द्रष्टेषु ऐकैकं प्रति रमणीयानि । एतादृशानि तानि भवनानि सन्ति । 'एवं' एवम् यथाऽसुरकुमारावाससूत्रे तत्परिमाणमभिहितमेवमेव 'ज' यत् भव. है उसी प्रकार इनकी बनावट भी एक सी है-अर्थात् जहां पर जैसी रचना होना चाहिये वैसी इनकी प्रमाणोपेत रचना है। कहींपर भी दरदरापन इनमें नहीं है। मुकुमारशाण से जिस प्रकार पाषाण की पुतला साफ कर शुद्ध कर दी जाती है उसी प्रकार से ये भी साफ हैं। इनमें कहीं पर भी धूलिका नाम नहीं हैं। अंधकार रहित हैं। विशुद्ध हैं । प्रकाशसंपन्न है। अथवा स्वयं ये आभा-चमक से संपन्न हैं । इनमें से प्रकाश की किरणें बाहर निकलती रहती हैं। इनके पास जो कोई भी दूसरी वस्तु आजाती है वह इनके प्रकाशसे चमकने लगती है। इनके अवलोकन से मनमें प्रसन्नता आजाती है अतःये प्रासादीय है । देखने वाले मनुष्यों की आंखे इन्हें देखते२ थकती नहीं हैं इसलिये ये दर्शनीय हैं। अभिरूप हैं-क्योंकि जब भी इन्हें देखा जाता है-तब ही इनकी शोभा अपूर्व दिखलाई देती है। प्रतिरूप हैं-कारण जितने भी जन इन्हें देखते हैं उन सब के लिये ये रमणीय प्रतीत होते हैं । સુઘડ બનાવી હોય છે એ જ પ્રમાણે આ ભવનો પણ સાફ છે. તેમાં કોઈ પણ જગ્યાએ ધૂળતો હોતી જ નથી. તે અંધકાર રહિત, પ્રકાશયુકત અને વિશુદ્ધ છે. તે ભવને આભા યુક્ત છે. તે ભવનોમાંથી પ્રકાશનાં કિરણો નિકળતાં હોય છે. તેમની પાસે જે કોઈ બીજી વસ્તુ આવી જાય છે તે પ્રકાશથી ચળકવા લાગે છે. તે ભવનોનું અવલોકન કરવાથી મનમાં આનંદ થાય છે માટે તે ભવને પ્રાસાદીય છે, જોનારની આંખો તેમને જોતાં થાકતી નથી, તેથી તે ભવન દર્શનીય છે. જયારે તેમને જોઈએ ત્યારે તેમની શોભા અપૂર્વ લાગે છે. તેથી તે અભિરૂપ છે, તે ભવનને પ્રતિરૂપ કહ્યાં છે કારણ કે જે કોઈ માણસો તેમને જુવે છે તે બધાને તે રમણીય લાગે છે. અસુરકુમારનાં ભવનનું અહીં જેવું વર્ણન કર્યું છે એવું જ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy