SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ ९३० समवायाङ्गसूत्रे तथाक्तानीव, येषां भवनानां भित्यादौ वृष्टगोशीर्षरक्तचन्दनमयानि पश्चागुलि. सहितहस्ततलचिह्नानि वर्त्तत्ते, एतादृशानि यानि भवनानि तत्सदृशभवनानीति भावः, पुनः कीदृशानि ? 'कालागुरुपवरकुदुरुकतुरुक्कड झंतधूवमघमघतगंधुद्धयाभि रामा' कालागुरुकुन्दुरुष्कतुरुष्कदह्यमानधपप्रप्तरद्गन्धोरताभिरामाणि-तत्र-कालागुरुः कृष्णागुरुः सुगन्धिद्रव्यविशेषः. तथा-प्रवरः-श्रेष्ठो यः कुन्दुरुष्कः-'चीडा' इति नामकमुगन्धिद्रव्यविशेषः, तथा--तुरुष्कः--सिल्हकनामा गन्धद्रव्यविशेषः, एतेषां दह्यमानानां धूपानां-धूपद्रव्याणां यो ‘मघमघंत' प्रसरन् यो गन्धःआमोदः, स 'उद्धय' उदेतः-सर्वत्र प्रमृतस्तेन अभिरामाणि-मनोहराणि, तथा 'सुगंधधरगंधिया' मुगन्धवरगन्धितानि-सुगन्धैः-सुरभिगन्धैः वरगन्धितानि= अतिशयामोदयुक्तानीत्यर्थः, अत एव 'गंधवद्विभूया' गन्धवर्तिभूतानि-सुगन्धद्रव्यनिष्पादितवर्तिसदृशानि, तथा 'अच्छा' अच्छानि-अाकाशस्फटिकादिन्नि मलानि, 'सण्हा' श्लक्ष्णानि=श्लक्ष्णपरमाणुस्कन्धनिर्मितत्वात्सुकोमलानि, लक्ष्णतन्तुनिर्मितसुकोमलवस्त्रवत्, 'लव्हा' प्रलक्ष्णानि, घुटितवस्त्रवत् चिक्कणानि, 'घट्टा' घृष्टानि-खरशाणेन पाषाणपुल केव, घृष्टानि, मट्ठा' मृष्टानि--सुकुमारइन के भीतर कालागुरु, श्रेष्ठकुन्दुरुष्क और तुरुष्कलोमान इनके जलते हुवे धूप से भी जहां अधिक मुगन्ध आती है। इस कारण ये बहुत अधिक मनोहर हैं। अच्छी२ श्रेष्टगंधों से ये बहुत अधिक सुगन्धवाले हैं। इसलिये एसे प्रतीत होते हैं कि मानों ये सुगंध द्रव्य से निष्पादित अगर वत्ती जैसे ही हैं। आकाश ओर स्फटिक के समान ये बिलकुल सब तरफ से स्वच्छ अर्थात् निर्मल हैं। इस्तिरी किये गये वस्त्र जिस प्रकार चिकने रहते हैंअथवा घोटे गये वस्त्र जैसे चिकने होते हैं वैसे ही ये भवन चिकने हैं। पाषाण की पुतली जिस प्रकार खुरशाण से घिसकर एकसी दी जाती અને તુચ્છ લોબાનને ધૂપ સળગાવ્યા હોય ત્યારે જેવી સુગધ આવે છે. તેથી અધિક સુગન્ધ આવતી હોય છે. તે ભાવને તે કારણે ઘણા મનહર લાગે છે. સારામાં સારી-શ્રેષ્ઠ સુગોથી તે સુગધીદાર લાગે છે. તેથી તે ભવને સુગંધિ દ્રવ્યોમાંથી બનાવેલી અગરબત્તી જેવાં લાગે છે. તે ભવનો બધી બાજુએથી આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ લાગે છે, ઈસ્ત્રી કરેલાં વસ્ત્રો જેવી રીતે સુવાળા લાગે છે અથવા દબાવેલાં વસ્ત્રો જેવાં મુલાયમ લાગે છે એવાં જ મુલાયમ તે ભવને છે. જેવી રીતે પથ્થરની પુતળીને પથ્થર ઘસવાના પથ્થર (ખરસાણ) પર ઘસીને એક સરખી કરી હોય છે એવાં જ એકસરખાં–ખરબચડાપણાથી રહિત-તે ભવનો છે એટલે કે જે સ્થાને જેવી રચના હેવી જોઈએ એવી પ્રમાણસરની રચનાવાળાં છે. નાજુક સરાણ પર ઘસીને જેવી રીતે પથ્થરની પુતળીને સાફ અને શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy