SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७० समवायाङ्गसूत्रे संबंधित कथा का नाम देशकथा है४ । इन कथाओं का सम्यक चारित्र की आराधना के साथ कोई प्रयोजन नहीं है, प्रत्युत ये उस चारित्र को मलिन वाली होती हैं इसलिये विकथाएँ हैं। असातवेदनीय और मोहनीय कर्म के उदय से जो जीवों को आहार आदि की अभिलाषा रूप परिणति है इसका नाम संज्ञा है। ये आहारसंज्ञा आदि के भेद से चार प्रकार की हैं। एकेन्द्रिय से लेकर पंचेन्द्रियतक के जीवों में ये सब पाई जाती हैं। बंध चार प्रकार का है-प्रकृतिबंध, स्थितिबंध, अनुभावबंध और प्रदेशबंध। कर्मवर्गणा योग्य पुद्गलों का आत्मप्रदेशों के साथ क्षीरनीर की तरह जो संबंध हो जाता है इसका नाम बंध है। गृहीत कर्मों के जो ज्ञानावरणीय आदि रूप अंश है उन अंशो का बंध, जघन्य आदि के मेद से युक्त प्रकृतियों का आत्मा में ठहरने की मर्यादा रूप से बंधना इसका नाम स्थिति, बंध की गई प्रकृतियों का अपनी कालमर्यादा के अनुसार उदय में आना और मन्दतीवादिरूप से रस-फल-देना इस प्रकार का बंध होता है उसका नाम अनुभावबंध है। कषाययुक्त बने हुए जीव के द्वारा मनो, वागू आदि योग प्रणाली से गृहीत भिन्न२ स्वभाव में परिणत होनेवाली कर्मपुद्गल राशि का जो अमुक अमुक विभाग रूप में बँट जाना होता है इसका नाम प्रदेशबंध है ॥सू० १५॥ છે. તે કથાઓ સમ્યક્ ચારિત્રની આરાધનામાં કઈ પણ રીતે ઉપયોગી નથી, પણ તે કથાઓ ચારિત્રને મલિન કરનારી હોય છે, તેથી જ તેમને વિકથાઓ કહે છે. અસાતવેદનીય અને મહતીય કર્મના ઉદયથી જીવોને આહાર આદિથી અભિલાષા રૂપ જે પરિણતિ થાય છે તેને સંજ્ઞા કહે છે આહાર સંજ્ઞા આદિ તેના ચાર ભેદ છે. એક ન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળા જીવોમાં આહારસંશા હોય છે. બંધના ચાર પ્રકાર છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ, અને પ્રદેશબધ કમેવગણ યોગ્ય પુદગલોને આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીર દ્વિધ અને પાણી ની જેમ જે સંબંધ થઈ જાય છે તેને બંધ કહે છે. ગૃહીત કર્મના જ્ઞાનાવરણીય આદિરૂપ જે અંશો છે તે અંશેને બંધ પ્રકૃતિબંધ છે. જઘન્ય આદિના ભેદથી યુકત પ્રકૃતિનું આત્મામાં ભવાની મર્યાદા રૂપથી બંધાવું તેનું નામ સ્થિતિબંધ કરાયેલ પ્રકૃતિનું પિતાની કાળમર્યાદા અનુસાર ઉદયમાં આવવું અને મન્દતીત્રાદિ રૂપે રસ-ફૂલ-દેવું એ પ્રકારને જે બંધ હોય છે તેનું નામ અનુભાવબંધ છે. કષાય યુકત બેનેલ જેના દ્વારા મન વચન આદિ ચંગ પ્રણાલીથી ગૃહીત ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણમતી કમ પુદ્ગલ રાશિનું જે અમુક અમુક વિભાગરૂપે વહેંચાઈ જવાનું થાય છે તેનું નામ પ્રદેશબંધ છે, સૂ. ૧૫ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy