SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ समवायाङ्गसूत्रे प्रज्ञप्ता । असंख्येय वर्षायुष्कसंज़िंग मेव्युत्क्रान्तिक मनुष्याणामुत्कर्षेण त्रीणि पल्योपमानि स्थितिः प्रज्ञप्ता देवकुरुत्तरकुरुजन्मनामसंख्येयवर्षायुषां पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च उत्कर्षा त्रिपल्योपमा स्थितिर्विज्ञेयेत्यर्थः । सौधर्मेशानेषु अस्ति एकेषां देवानां त्रीणि पल्योपमानि स्थितिः प्रज्ञसाः । सनत्कुमारमाहेन्द्रेषु कल्पेषु अस्त्येकेषां देवानां त्रीणि सागरोपमानि स्थितिः प्रज्ञप्ता ||१३|| संज्ञी पंचेन्द्रिय तिर्यग्गति के जीवों की उत्कृष्टस्थिति तीनपत्योपम की होती है। इसी तरह असंख्यातवर्ष की आयुवाले मोगभूमिया (कर्मभूमि) गर्भज संज्ञी मनुष्यों की भी उत्कृष्ट स्थिति तीन पल्योपम की है। सौधर्म ईशान देवलोकों में कितनेक देवों की तीन पल्योपम की स्थिति कही गई है । सनत्कुमार माहेन्द्रकल्पों में कितनेक देवों की तीन सागरोपम की स्थिति कही गई है । भावार्थ- पहिली पृथिवी में नारकियों की जघन्यस्थिति दशहजार वर्ष की और उत्कृष्ट स्थिति एक सागरोपम की कही गई है । पर यहां जो कितनेक नारकियों की स्थिति तीन पल्योपम की कही गई है वह मध्य स्थिति को लक्ष्य में रखकर कही गई है । दूसरी पृथिवी में उत्कृष्ट स्थिति तीन सागरोपम की है वही तीसरी पृथिवी में जघन्य है । तीसरी पृथिवी में उत्कृष्ट स्थिति सातसागरोपम की है । असुरकुमार देवों में जो कितनेक देवों की स्थिति यहां तीन पल्योपम की कही गई है वह मध्यम स्थिति की अपेक्षा कथन की है। क्यों की असुरकुमारों की स्थिति एक सागरोपम और एक सागरोपम से कुछ આયુષ્યવાળા ભાગભૂમિયા સંજ્ઞી પંચેન્દ્રિય તિગૂ યાનિના જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પચેપમની હાય છે. એ જ પ્રમાણે અસ ખ્યાત વનાં આયુષ્યવાળા ભાગભૂ મિયા ગર્ભજ સંજ્ઞી મનુષ્યની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પક્ષ્ચાપમની છે. સૌધમ અને ઇશાન દેવલાકમાં કેટલાક દેવાની ત્રણ ૫ક્લ્યાપમની સ્થિતિ દર્શાવી છે. સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પે!માં કેટલાક દેવાની ત્રણ સાગરે પમની સ્થિતિમત્તાવી છે. ભાવાથ–પહેલી પૃથ્વીમાં નારકીએની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહેલ છે. પણ અહિ જે કેટલાક નારકીએ સ્થિતિ ત્રણ પલ્સે।પમની દર્શાવી છે. તે મધ્યમ સ્થિતિને ધ્યાનમાં લઈને દર્શાવેલ છે. ખીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણસાગરાપમની છે, એ જ ત્રીજી પૃથ્વીમાં જઘન્ય છે. ત્રીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થતિ સાત સાગરાપમની છે. અસુરકુમાર દેવામાંના કેટલાક દેવોની સ્થિતિ અહીં જે ત્રણ પચેામની ખતાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે. કારણ કે અસુરકુમારાની સ્થિતિ એક સાગરોપમ અને શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy