SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ समवायाङ्गसूत्रे प्रकार इन तीनसौ तेरसठ३६३पाखंडियों का सिद्धान्त-खडित करके स्वसि. द्वान्त स्थापित किया गया है। जब यह बात है कि इस सूत्रकृताङ्ग द्वारा परमतनिराकरणपूर्वक जैनसिद्धान्त स्थापित किया गया है तो अब सूत्रकार इस सूत्रकृतांग के सूत्रों का और उनके अर्थ का क्या स्वरूप है इस विषय को कहते हैं-वे कहते है कि इस सूत्रकृतांग के सूत्र अर्थ ऐसे हैं-ये सब पद सूत्रार्थ के विशेषण हैं-इसका अर्थ इस प्रकार से है-इस अंग के ये सूत्र और अर्थ दोनों ही नाना प्रकार के दृष्टान्त और हेतुवचनों द्वारा कि जिन्हें स्यादादीजन परमत के निराकरण करने और स्वमत स्थापित करने के लिये उपस्थित करता है अच्छी तरह से परमत में निस्सारता प्रकट करने वाले हैं-अर्थात् नानाविध युक्तियों के प्रदर्शन से परमत अग्रह्यत्वप्रदर्शनपूर्वक स्वमत में अखंडनीयता प्रदर्शित कहते हैं, तथा-ये दोनो विविध विस्तारानुगम और परमसद्भाव इन दो गुणों से विशिष्ट हैं, अर्थात् विज्ञेय जो जीवादिकतत्त्व है उनका सुगम रीति से बोध हो जावे इसलिये उनका प्रतिपादन विविध प्रकार से विस्तृतरूप में ये करनेवाले हैं।तथा यह विषय इसी प्रकार से है अन्य प्रकार से नहीं है इस रीति से निश्चयपूर्वक ऊनका व्याख्यान करने वाले हैं-ये दो गुण सूत्र और अर्थ ૩૨ પ્રકારના વયિકવાદીઓના મતનું આ પ્રકારે ૩૬૩ પાંખડીઓના સિદ્ધાંત નું ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ સૂત્રકૃતગ દ્વારા પરમતનિરાકરણપૂર્વક જૈન સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્રકૃતાગનાં સૂત્રોનું અને તેમના અર્થનું સ્વરૂપ કેવું છે. તે બતાવે છે–તેઓ કહે છે કે આ સૂત્રકૃતાંગમાં સૂવ અને અર્થ આ પ્રકારના છે–આ સઘળા પદે સૂવાથેનાં વિશેષણે છે-તેનો અર્થ આ પ્રમાણે છે–આ સૂત્રકૃતાગના એ સુત્ર અને અર્થ એ બને વિવિધ પ્રકારના દષ્ટાંતે અને હેતુ વચનો દ્વારા-જેમનો સ્થાદ્વાદીકે પરમતનું ખંડન કરવા માટે અને સ્વમનનું પ્રતિપાદન કરવાને માટે ઉપયોગ કરે છે–પરમતમાં નિઃસારતા બતાવાનાર છે. એટલે કે વિવિધ યુક્તિ ને ઉપયોગ કરીને પરમતમાં આગ્રાહયત્વ બતાવીને સ્વમતમાં અખંડનીયતા પ્રદર્શિત કરે છે. તથા એ બન્ને (સૂત્ર અને અર્થ) વિવિધ વિસ્તારાનુગમ અને પરમસદુભાવ એ ગુણોથી યુકત છે, એટલે કે વિશે (જાણવા લાયક) જે જીવાદિક તત્વ છે તેમને સરળ રીતે બંધ થઈ જાય તે માટે વિવિધ પ્રકાર અને વિસ્તારપૂર્વક તેમનું પ્રતિ પાદન કરનાર છે. તથા આ વિષય આ પ્રમાણે જ છે અન્ય રીતે નથી” એ પ્રકારે દૃઢતાપૂર્વક તેનું પ્રતિપાદન કરનાર છે. સૂત્રતા એ બે ગુણો હોય છે, જે તેમનામાં શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy