SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ समवायाङ्गसूत्रे षष्ठे पूर्वभवे पोट्टिलनामको राजपुत्रो भूत्वा कोटिवर्षाणि प्रवज्यां पालयित्वा कालधर्ममनुप्राप्तो देवो भूत्वा जन्मलेभे । ततश्चयुता रथपुरनगरे विमलाभिधानराजपुत्रत्वेन समुत्पन्नः सर्वदा दयाधर्ममनुपालयन् मृत्वा छत्रायां नगर्या नन्दाभिधान राजपुत्रत्वेन समुत्पन्नः। ततः प्राप्ते समये दीक्षां गृहीत्वा सर्वदा मासक्षपणेन वर्षलक्षं ततस्तप्त्वा दशमे देवलोके पुष्पोत्तरवरविजयपुण्डरीक नामके विमाने समुदपद्यत । ततश्चयुतो महावीरनाम्ना समुत्पन्न इति ॥सू.१७२।। भावार्थ-मूत्रकार ने इस सूत्र द्वारा करोडवे समवाय का कथन किया है। इसमें उन्होंने भगवान महावीर के छठवें भव को कहा हैं। भगवान् महावीर छठवें पूर्वभव में पोहिल नामके राजपुत्र थे। उस समय उन्होंने एक वर्षतक भागवती दीक्षा का पालन किया था। बाद में जब वे वहां से काल धर्मपत हुए तब आठवें देवलोक में देवकी पर्याय से जन्मे । वहा से चवकर उनका जन्म रथपुर नाम के नगर में राजकुल में हुआ। वहां वे विमल नामके राजपुत्र हुए। उन्होंने जीवन पर्यन्त दयाधर्मका पालन किया और मर कर छत्रा नगरी में नन्द नामक राजपुत्र होकर जन्म लिये। तब समय आने पर उन्होंने दीक्षा ली, और मास२ क्षपण की एक लाख वर्षतक लगातार तपस्या की। आयुकी समाप्ति के बाद मरकर वे दशवें प्राणत देवलोक में पुष्पोत्तर वरविजय पुंडरीक नाम के विमान में देव हुए । वहां की भवस्थिति समाप्त कर वे ब्राह्मणकुंडग्राम में ऋषभदत्त ब्राह्मणकी पत्नी देवानंदाब्राह्मणो की भावार्थ-सा सूत्रा२॥ सूत्र४ारे ४२१नां समाया मताव्यां छे. तमा તેમણે ભગવાન મહાવીરને છઠ્ઠો ભવ બતાવ્યો છે. ભગવાન મહાવીર તીર્થકર થયા તે પહેલાંનાં છઠ્ઠા ભાવમાં પિટ્ટિલ નામના રાજકુમાર હતા. તે ભવમાં તેમણે એક કરોડ વર્ષ સુધી ભગવતી દીક્ષા પાલન કરી હતી. ત્યાંથી કાલધર્મ (મૃત્યુ) પામીને તેઓ આઠમાં દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને રથપુર નામના નગરમાં રાજકુળમાં તેઓ જન્મ પામ્યા. ત્યાં તેઓ વિમલ નામના રાજપુત્ર તરીકે ઓળખાતા, તે ભવમાં તેમણે જીવન પર્યન્ત દયાધર્મનું પાલન કર્યું અને ત્યાંથી મરીને છત્રા નામની નગરીમાં નન્દ નામના રાજપુત્ર તરીકે જન્મ લીધો. ત્યારે તેમણે યોગ્ય સમયે દીક્ષા લીધી અને માસ માસ ક્ષણની સતત એક લાખ વર્ષ સુધી તપસ્યા કરી. ત્યાંથી આયુષ્ય સમાપ્ત કરીને તેઓ પ્રાણત નામના દસમા દેવલેકમાં પુપત્તસ્વર વિજય પુંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી ભવસ્થિતિ પૂરી કરીને બ્રાહ્મણ કુંડ ગ્રામમાં અષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy