SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ६१२ समवायाङ्गसूत्रे यतारे' एकशततारं एकशतं तारा यस्मिन् तत्तथोक्तं 'पण्णत्ते' प्रज्ञप्तम् । 'सुविहीपुप्फदंते णं अरहा' सुविधिः पुष्पदन्तः खलु अर्हन्-सुविध्यपरनामकः, पुष्पदन्तः खलु जिनः ‘एगं धासयं' एकं धनुः-शतम् ‘उडूं' ऊर्ध्वम् ‘उच्चत्तेणं' उच्चत्वेन ‘होत्था' आसीत् । पासे णं अरहा' पावः खलु अर्हन् 'पुरिसादाणीए' पुरुषादानीयः-पुरुषश्रेष्ठः 'एकं वाससयं' एकं वर्षशत-त्रिंशद्वर्षाणि कुमारत्वे सप्ततिवर्षाण्यनगारत्वे इत्थमेकशतवर्षाणि 'सव्वाउयं' सर्वायुः 'पालइत्ता' पाल. यित्वा 'सिद्ध जावप्पहीणे' सिद्धो यावत्महीणः। 'एवं थेरे वि अज्जमुहम्मे एवं स्थविरोऽप्यायसुधर्मा भगवतो महावीरस्य पञ्चमो गणधरोऽगारवासे पञ्चाशवर्षाणि, छद्मस्थपर्याये द्विचत्वारिंशद् वर्षाणि केवलिपर्यायेऽष्टौवर्षाणि, इत्येवमेकशतवर्षाणि सर्वमायुः पालयित्वा सिद्धो यावत्पहीणः । 'सव्वेवि णं दीहवे यड्डपव्वया' सर्वेऽपि खलु दीर्घवैताद्यपर्वताः ‘एगमेगं गाउयसयं' एकैकं शतमिषकू नक्षत्र सौ१००तारों वाला कहा गया है। पुष्पदंत भगवान कि जिनका दूसरा नाम सुविधि भी हैं उँचाई की अपेक्षा१००सो धनुष ऊँचे थे। पुरुष श्रेष्ठ पार्श्वनाथ प्रभु की पूर्ण आयु सौ१००वर्षकी थी। इसमें उन्होने तीस३०वर्ष कुमारावस्था में और अवशिष्ट७० वर्ष अनगारवस्था में व्यतीत किये हैं। बाद में समस्त कर्मों का नाश कर के मोक्ष पधारे और समस्त दुःखों से अनंतकाल के लिये रहित बन चुके हैं। इसी तरह से स्थविर आर्य सुधर्मा भी बने हैं। आर्यसुधर्मा भगवान महावीर के पांचवे गणधर थे। इनकी पूरी आयु सौ १००वर्ष की थी। गृहस्थावस्था में पचास ५० वर्ष छद्मस्थावस्था में ४२बयालीस बर्ष और केवलि पर्याय में आठ वर्ष इनके निकले हैं। बाद में ये समस्त कर्मों से रहित होकर सिद्ध, बुद्ध और सब प्रकार के दुःखों से रहित बने हैं। दीर्धवैताढयपर्वत ऊँचाई की अपेक्षा एक एक गव्युतઆરાધિત કરાય છે, શતભિષક નક્ષત્ર ૧૦૦ એકસો તારાઓવાળું છે. પુષ્પદંત ભગવાન, જે સુવિધિ પ્રભુને નામે પણ ઓળખાય છે, તેમની ઉંચાઈ ૧૦૦ એકસો ધનુષ પ્રમાણ હતી પુરૂષ શ્રેષ્ઠ પાર્શ્વનાથ ભગવાનનું પૂર્ણ આયુષ્ય ૧૦૦ એકસો વર્ષ નું હતું. તેમણે ૩૦ ત્રીસ વર્ષ કુમારાવસ્થામાં, અને બાકીના ૭૦ સિત્તેર વર્ષ અનગારાવસ્થામાં વ્યતીત કર્યા હતાં. ત્યાર બાદ સમસ્ત કમેને ક્ષય કરીને મેક્ષે પધાર્યા અને અનંત કાળને માટે સમસ્ત દુઃખોથી રહિત થઈ ગયાં સ્થવિર આર્ય સુધર્માનું પૂર્ણ આયુષ્ય વર્ષનું હતું. તેઓ ભગવાન મહાવીરના પાંચમા ગણધર હતા. તેમણે પ૦ પચાસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૪૨ બેંતાલીસ વર્ષ છદ્મસ્થાવસ્થામાં અને આઠ વર્ષ કેવલિ પર્યાયમાં વ્યતીત કર્યા હતા, અને સમસ્ત કર્મોનો ક્ષય કરીને તેઓ પણ સિદ્ધ, બુદ્ધ, સમસ્ત કર્મોથી રહિત અને સમસ્ત દુખેથી મુકત બન્યા છે. સમસ્ત દીર્ધ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy