SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ५९८ समवायाङ्गसूत्रे लिका युगाक्षमुसलानि खलु षण्णवति षण्णवत्युर्जुलप्रमाणानि विज्ञेयानि । 'अभितरओ' आभ्यन्तरकः-आभ्यन्तरमण्डलमाश्रितः 'आइमुहुत्ते' आदिमुहूर्तः 'छण्णउइ अंगुलच्छाए' षण्णवत्य लच्छायः-षण्णवत्य लप्रमाणा छाया यस्मिन् सः, षण्णवत्यगुलिपरिमितच्छायाविशिष्टः ‘पण्णत्ते' प्रज्ञप्तः। अयमाशयः-यस्मिन् दिने सूर्यः सर्वाभ्यन्तरमण्डले चरति, तस्य दिनस्य प्रथमो मुहत्तों द्वादशागुलमानं शकुमाश्रित्य षण्णवत्यक्षुलच्छायाो भवति । तदिनं अष्टादशमुहूर्तप्रमाण भवति, इत्येको मुहूत्तों दिनस्याष्टादशो भागो भवति । ततश्च छायागणितरीत्या अष्टादशलक्षणेन विभागेन द्वादशाङ्गुलः शङ्कुर्गुण्यते, इति गुणनेन षोडशोत्तरे द्व शते समुपलभ्यते । तदर्द्धमष्टोत्तरं शतं भवति । तस्मात् शकुंप्रमाणेऽपहृते ९६ छन्नु-छन्नु अंगुल के होते हैं। एक हाथ चौवीस अंगुल का होता है। चार हाथ में ९६छन्नु अंगुल होते हैं। इस लिये एक व्यवहारिक दण्ड आदि पदार्थ ९६-९६ छन्नु-छन्नु अंगुल के हो जाते हैं। आभ्यन्तर मंडलाश्रित आदि मुहूर्त ९६ छन्नु अंगुल प्रमाण छायावाला होता है। इसका आशय इस प्रकार से है- जिस दिन सूर्य सर्वाभ्यन्तर मंडल में संचार करता है उस दिन का प्रथम मुहूत्त द्वादशजुलप्रमाण शङ्कु का आश्रय करके ९६ छनु अंगुल परिमित छायावाला होता है। और वह दिन १८अठारह मुहूर्त्त प्रमाण वाला होता है। इस लिये एक मुहूर्त दिन का १८ अठारहवां भाग होता है। छाया गणितरीति के अनुसार इस १८ अठारहवें भाग से द्वादशाणुल प्रमाण शंकु के साथ जब गुणा किया जाता है तब २१६ दोसौ सोलह आते हैं । २१६ दोसौ सोलह को आधा करने पर १०८ एकसो आठ होते हैं और इसमें से અને મુસળ, એ દરેક ૯૬-૯૬ છનું-છનું અંગુલપ્રમાણ હોય છે. એક હાથ બરાબર ૨૪ અંગૂલ થાય છે. તેથી ચાર હાથ બરાબર ૯૬ છનનું અંગૂલ થાય છે. તેથી એક વ્યારહારિક દંડ આદિ પદાર્થ ૬૯૬ છનું-છનું અંગુલના હોય છે. આભ્યન્તર મંડલાશ્રિત આદિ મુહૂર્ત ૯૬ છનું અંગૂગલેની છાયાવાળું હોય છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે દિવસે સૂર્ય સર્વાભ્યન્તર મંડળમાં સંચાર કરે છે તે દિવસે પહેલું મુહૂત બાર અંગુલ પ્રમાણ શંકાનો આશ્રય કરીને ૯૬ છનું અંગુલ પ્રમાણુ છાયાવાળું હોય છે. અને તે દિવસ ૧૮ અઢાર મુહૂર્ત પ્રમાણવાળો હોય છે. તેથી એક મુહૂર્ત દિવસના અઢારમાં ભાગનું હોય છે. છાયાગણિતરીતિ અનુસાર તે ૧૮ અઢાર ભાગનો ૧૨ અંગુલ પ્રમાણ શંકુ સાથે ગુણાકાર કરવાથી ૨૧૬ બસે સેળ આવે છે. ૨૧૬ બસો સોળના અધ ભાગ ૧૦૮ એકસો આઠ થાય શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy