SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ - ५३२ समवायाङ्गसूत्रे कृष्णराजिषु अष्टौ सारस्वतादित्यवन्यरुणगर्दतीयतुषिताव्याबाधमरुन्नामका लोकान्तिका देवनिकायाः सन्ति, तेषु ये गईतोयाः तुषिताश्च सन्ति तेषामुभयेषां देवानां 'सत्तहतरि देवसहस्सपरिवारा' सप्तसप्ततिर्देवसहस्रपरिवारा:-- सप्तसप्ततिसहस्रानुचरदेवाः ‘पण्णत्ता' प्रज्ञप्ताः-कथिताः। अयं भावः-एतेषामुभयेषां देवानां संमिलितपरिवारसंख्या सप्तसप्ततिसहस्रात्मिका कथिता । ___ इदमत्रबोध्यम्-कृष्णवर्णपुद्गलरेखा हि कृष्णराजय उच्यन्ते । सनत्कुमारमाहेन्द्रयोरूपरिष्टाद् ब्रह्मलोकस्याघस्तात् कल्पारिष्टविमानप्रस्तटे पूर्व दिशायां कृष्णराजिमेघराजीति नामके द्वे कृष्णराजी, तथा दक्षिणदिशायां मघामाघवतीति द्वे, पश्चिमदिशायां वातपरिघावातपरिक्षोभेति द्वे, उत्तरदिशायां देवपरिघादेवपरिक्षोभेति द्वे, इत्येवमष्टौ कृष्णराजयः सन्ति । तत्र पूर्वदिगभ्यन्तरस्था कृष्णब्रह्मलोक नामके ५ पांचवें देवलोक की अधोवर्ती ८ आठ कृष्णराजियो में सारस्वत१, आदित्य२, बह्नि३, अरुण४, गर्दतोय, तुषित६, अव्यावाध७ और मरुत्८ ये आठ लोकान्तिक देवनिकाय रहते हैं। इनमें जो गर्दतोय और तुपित देवनिकाय हैं इन दोनों देवनिकायों के७७सतहत्तर हजार संमिलित अनुचर देव हैं। यहां इस प्रकार समझना कि- कृष्णवर्णवाली जो पौगलिक रेखाएँ होती हैं वे कृष्णराजी कहलाती हैं-ये कृष्णराजियां इस तरह से हैं-सनत्कुमार और माहेन्द्र देवलोक के ऊपर तथा ब्रह्मलोकके नीचे कल्पारिष्टनामक विमानप्रस्तट में पूर्व दिशा में कृष्ण राजि और मेघ. राजि इस नामकि दो कृष्णराजियां हैं। तथा दक्षिणदिशा में मघा और माघवी इसनाम की दो कृष्णराजियां हैं। पश्चिमदिशा में वातपरिघा और बातपरिक्षोभा इस नामकी दो कृष्णराजियां हैं। उत्तरदिशा में देवपरिघा और देवविक्षोभा इस नामकी दो कृष्णराजियां हैं। इस प्रकार સિદ્ધ છે. બ્રહ્મલોક નામના પાંચમાં દેવકની નીચે આવેલી ૮ આઠ કૃષ્ણજિમાં (१) सारस्वत, (२) माहित्य, (3) al. (४) २५२९३, (५) तोय, (६) तुषित, (૭) અવ્યાબાધ અને (૮) મરુતુ એ આઠ લેકાન્તિક દેવનિકાય રહે છે તેમાંના ગર્દતાય અને તુષિત દેવનિકાના ૭૭ સીતેર હજાર અનુચર દેવ એકદરે છે. કાળા રંગની જે પગલિક રેખાઓ હોય છે તેમને કૃષ્ણરાજી કહે છે. તે કૃષ્ણરાજીઓ આ પ્રમાણે છે–સનતકુમાર અને મહેન્દ્ર દેવેલેકની ઉપર તથા બ્રહલેકની નીચે કલ્પારિષ્ટ નામના વિમાન પ્રસ્તટમાં પૂર્વ દિશામાં કૃષ્ણરાજી અને મેઘરાજી નામની બે કૃષ્ણરાજિયે છે. તથા દક્ષિણદિશાઓમાં મઘા માધવી નામની બે કૃષ્ણરાજિયે પશ્ચિમ દિશામાં વાતપરિઘા અને વાત પરભા નામની બે કૃષ્ણરાજી છે. ઉત્તર દિશામાં દેવપરિઘા અને દેવપરિભા નામની બે કૃણરાજી છે એ રીતે ચારે દિશાની શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy