SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ समवायाङ्गसूत्रे 'सजीवं निजी' सजीवं निर्जीवम् सजीवनिर्जीवकरणविज्ञानम् । (७२)'सउणरुयं' शकुनरुतम्-पक्षिशब्दपरिज्ञानम्, इति द्विसप्ततिकलाः, एतद्विषये विशेषजिज्ञा मुभिरस्मकृतज्ञातासूत्रटीकाऽवलोकनीया । 'समुच्छिमखहयरपंचिंदियतिरिक्ख. जोणियाणं' समूच्छिमखेचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानां जीवानाम् ‘उकोसेणं' उत्कर्षेण 'बावत्तरि वाससहस्साई' द्विसप्तति वर्षसहस्राणि यावत् 'ठिई' स्थितिः 'पण्णत्ता' पज्ञप्ता कथिता ।। सू. १११ ॥ च्छेद्यकला है। सजीव को निर्जीव जैसा करने की ज्ञानकला का नाम सजीव-निर्जीवकरणकला है। पक्षियों के भाव को पहिचानने की योग्यता का नाम शकुनिरुतकला है। इन कलाओं के स्वरूप को विशेष जानने की अभिलाषा वालों को मेरे द्वारा की गई ज्ञातासूत्र की टीका देखनी चाहिये। वहां इन कलाओं के स्वरूप पर विशेष प्रकाश डाला गया है। संमूच्छित जन्मवाले खेचर पंचेन्द्रिय तिर्यच जीवों की उत्कृष्टा ७२ बहत्तर हजार वर्षतक की कही गई है। भावार्थ-इस सूत्रद्वारा सूत्रकार ने ७२ वहत्तर संख्या विशिष्ट समवाय का कथन किया है। इसमें उन्हों ने कहा है कि सुपर्णकुमारों के आवास ७२ बहत्तर लाख हैं। उनमें उत्तर के निकाय में ३४ चौतीस लाख आवास और दक्षिण के निकाय में ३८ अडतीस लाख आवास हैं। भवनपति दस प्रकार के हैं। ये जंबूद्वीपगत सुमेरुपर्वत के नीचे दक्षिण और उत्तर भाग में तिरछे अनेक कोटाकोटी लक्ष योजन तक रहते हैं। असुरकुमार तो बहुत करके आवासो में और कभी भवनो में भी वसते વાની કલાને “સજીવનિજીવકરણકલા” કહે છે. પક્ષીઓની બોલી સમજવાનું જ્ઞાન આપનાર “શકુનિસ્તકલા છે આ કલાઓનું વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા રાખનારાઓએ મેં લખેલી જ્ઞાતાસૂત્રની ટીકા વાંચવી તેમાં તે કલાઓના સ્વરૂપ વિષે વધુ માહિતી આપેલ છે. સમૃØિમ જન્મવાળા ખેચર પંચેન્દ્રિય તિ*ચવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૨ બેતેર હજાર વર્ષ સુધીની કહેલ છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે તેર(૭૨)સંખ્યાવાળા સમવાયાંગોનું કથન કર્યું છે. તેઓએ આ સૂત્રમાં બતાવ્યું છે કે સુપર્ણકુમારના તેર લાખ આવાસ છે. તેમાંનાં ૩૪ ચોત્રીસ લાખ આવાસ ઉત્તરના નિકાયમાં અને ૩૮ આડત્રીસ લાખ આવાસ દક્ષિણના નિકાયમાં છે. દશ પ્રકારના ભવનપતિ હય છે તેઓ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે તેના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તિરકસ અનેક કોટાકોટી લક્ષ એજન સધી રહે છે. અસુરકુમાર ખાસ કરીને આવાસોમાં જ અને કયારેક ભવનમાં પણ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy