SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. द्विसप्ततितमं समवायनिरूपणम् 'बाहुजुद्धं' दंड जुद्धं मुट्ठिजुद्धं अद्विजुद्धं जुद्धं निजुद्धं जुद्धाइजुद्धं' बाहुयुद्धं दण्डयुद्धं मुष्टियुद्धं अस्थियुद्धं युद्धं नियुद्धं युद्धातियुद्धम् बाहुयुद्धादीनां परिज्ञानम्, (६९) 'खेडं खेल सुत्तखेडं नालियाखेडं वट्टखेडं चम्मखेडं' सूत्रखेलः, नालिकाखेलः वर्तखेलः, चर्मखेल: सूत्रादिक्रीडापरिज्ञानम्, (७०) 'छेज्ज' छेयम्-'पत्तछेज्ज' पत्रच्छेद्यम् अष्टोत्तरशतादिपत्राणां मध्ये विवक्षितसंख्याकपत्रच्छेदने हस्तलाघवम्, 'कडच्छेज्ज' कटच्छेद्यम्=कटवत् क्रमाच्छेद्यं वस्तु यत्र विज्ञाने तत् । (७१) सो धातुपाककला है। बाहुओं द्वारा युद्ध करने का परिज्ञान होना सो बाहुयुद्ध कला है। दंडद्वारायुद्ध करने का परिज्ञान होना सो दंडयुद्धकला है। मुष्टि द्वारा युद्ध करने का परिज्ञान होना सो मुष्टियुद्धकला है। अस्थिद्वारा युद्ध करने का परिज्ञान होना सो अस्थियुद्धकला है। सामान्यरूप से युद्ध करने का परिज्ञान होनासो युद्ध कला है। विशेषरूप से युद्ध करने का परिज्ञान होना सो नियुद्धकला है। युद्धातियुद्ध करने का परिज्ञान होना सो युद्धातियुद्धकला है। सूत्रादि द्वारा क्रीडा कैसे की जाती है इस प्रकार का ज्ञान होना सो सूत्रादिखेलकला है। नालिका द्वारा क्रीडा कैसे की जाती है इस प्रकार का ज्ञान होना सो नालिकाखेलकला है। वर्तद्वारा कैसे क्रीडा की जाती है इस प्रकार का ज्ञान होना सो बत्तखेलकला है। चर्म द्वारा क्रीडा कैसे की जाती है इस प्रकार का ज्ञान होनासो चर्मखेलकला है। सौ पत्रों को ताराऊपरी रखने पर उनमें से किसी विवक्षित पत्र को छेदन करने में जो हस्तकी चतुराई है उसका नाम पत्रच्छेद्यकला है। इसी प्रकार जिस कला में कट-चटाई की तरह क्रमर से छेद्य वस्तु का परिज्ञान होता है वह कटબાહુઓ દ્વારા યુદ્ધ કરવાનું પરિજ્ઞાન થાય તે ‘બાહુયુદ્ધકલા દંડ દ્વારા યુદ્ધ કરવાનું પરિજ્ઞાન થાય તે “દંડયુદ્ધ કલા, મુષ્ટિદ્વારા યુદ્ધ કરવાની કલા તે “મુષ્ટિયુદ્ધકલા,” અને અસ્થિદ્વારા યુદ્ધ કરવાનું પરિજ્ઞાન થાય તે કલાને અસ્થિયુદ્ધકલા કહે છે. સામાન્ય રીતે યુદ્ધ કરવાનું જ્ઞાન આપનાર કલાને યુદ્ધકલા અને વિશિષ્ટ પ્રકારે યુદ્ધ કરવાનું જ્ઞાન થાય તે કલાને “નિયુદ્ધકલા” કહે છે. યુદ્ધાતિયુદ્ધ કરવાનું પરિણાન આપનાર યુદ્ધાતિયુદ્ધ કલા છે સૂવાદી દ્વારા કેવી રીતે કીડા કરાય છે, તે દર્શાવનાર કલાને “સૂત્રાદિખેલકલા” કહે છે. નાલિકા દ્વારા કેવી રીતે કડા કરી શકાય તે દર્શાવનાર “નાલિકાએલ કલા” છે. વન્ત (ચક) દ્વારા કેવી રીતે કીડા કરાય છે તેનું જ્ઞાન “વત્ત ખેલકલા' દ્વારા મળે છે. ચર્મ દ્વારા કેવી રીતે ક્રીડા કરાય છે તેનું જ્ઞાન “ચમ ખેલકલા” દ્વારા મળે છે. સો પાનને ઉપર ઉપરી ગાઠવીને તેમાંથી કઈ પણ વિવક્ષિત પત્રને છેદવાની હસ્ત નિપુણતા જે કલા દ્વારા પ્રાપ્ત થાય છે તે કલાને “પત્રછેદ્યકલા કહે છે. જે કલામાં કટ–ચટાઈની જેમ ક્રમે ક્રમે છેદ્યવરતનું પરિજ્ઞાન થાય છે તે કલાને “કટછેદ્યકલા કહે છે. સજીવને નિજીવ જેવા કરી નાખ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy