SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका प्रथमसमवाये बंधमोक्ष निरूपणम् - की अपेक्षा एकत्व भेदाभाव - कहा है। बंध का लक्षण - " सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुदगलान् आदत्ते स बंधः' अर्थात् जीव जब कषाय से संतप्त होता है तब वह अनेक प्रकार की पौदगलिक aणाओं में से कर्मरूप परिणाम को प्राप्त करने की योग्यता रखनेवाली वर्गणाओं को ग्रहण करता है । और ग्रहण करके उन्हें आत्मप्रदेशों के साथ विशिष्टरूप से जोड लेता है । यद्यपि जीव स्वभावतः अमूर्त है और पौगलिक कर्म वर्गणाएँ मूर्त हैं, अतः अमूर्त के साथ मूर्त का विशिष्ट रूप से जुडना असंभव जैसी बात है फिर भी आत्मा अनादि काल से कर्म संबंध वाला होने के कारण मूर्त जैसा हो जाने से मूर्त कर्मपुदगलों को ग्रहण कर लेता है और उन्हें कर्मरूप में परिणमा लेता है । जिस प्रकार खाये हुए भोजन का विविध रस रूधिर आदि रूप में परि मन हो जाता है उसी प्रकार गृहीत कर्मवर्गणाओं का भी ज्ञानावरणीय आदि रूप से परिणमन हो जाता है। आत्मप्रदेशों के साथ कर्मरूप में परिणत हुए पुदगलों का यह संबंध ही सयोगरूप संबंध ही बंध है । शास्त्र में मिथ्यादर्शन, अविरति, प्रमाद, कषाय और योग, ये कर्मबंध के हेतु कहे गये हैं। तात्पर्य यह है कि प्रकृतिबंध, स्थितिबंध, अनुभागबंध और प्रदेशबंध, इस प्रकार से जो चार प्रकार का दृर्शावी छे. अधनु ं लक्षण मा प्रमाणे छे - सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुद्ग लान् आदते स बंध: भेटले से न्यारे व उषा ययुक्त थाय छे त्यारे ते याने अारनी પોલિક વગ ણુાએમાંથી કમરૂપી પરિણામને પ્રાપ્ત કરવાની યાગ્યતાવળી વ ણુ એને ગ્રહણ કરે છે. અને તેમને ગ્રહણ કરીને આત્મપ્રદેશની સાથે:વિશિષ્ટ રીતે જોડી દે છે. જો કે જીવ સ્વભાવથી અમૂર્તી છે અને પૌલિક કવણા મૃત છે, તેથી અનૂની સાથે મૃતનું વિશિષ્ટ રીતે જોડાવુ' તે વાત અસંભવિત જેવી લાગે છે. છતાં પણ આત્મા અનાદિ કાળથી ક્રમ સધવાળા હેાવાને કારણે ભૂત જેવા થઈ જવાથી મૃત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરી લે છે, અને તેને કરૂપે પર્ણિમાવે છે, જેમ ખાધેલ ભાજનના વિવિધ પ્રકારના રસ રકત આદિ રૂપે પરિણમે છે એ જ પ્રમાણે ગ્રહણ કરાયેલ ક`વણાએ પણ જ્ઞાનવરણીય આદિ રૂપે પરિણમે છે. આત્મપ્રદેશની સાથે ક`રૂપે પરિણત થયેલ પુદ્ગલાને તે સંબંધ જ-સંયાગરૂપ જ ‘બંધ” ગણાય છે. શાસ્ત્રમાં મિથ્યાદશન અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ, આ બધાને કર્મબંધના હેતુ બતાવ્યા છે. તેનું તાત્પ એ છે કે પ્રકૃતિખંધ, સ્થિતિમધ, અનુભાગબંધ, અને પ્રદેશખ ધ એ પ્રમાણે ચાર પ્રકારના જે અધતત્વ દર્શાવ્યા છે તેમાંના પ્રકૃતિ શ્રી સમવાયાંગ સૂત્ર ३१
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy