________________
४५८
समवायाङ्गसूत्रे इत्येवं सर्वसंकलन या सप्तपञ्चाशदध्ययनानि भवन्ति । गोथूभस्सणं आवासपव्वयस्स' गोस्तूपस्य खलु आवासपर्वतस्य नागकुमारदेववासपर्वतस्य 'पुरच्छिमिल्लाओ चरमंताओ' पौरस्त्याचरमान्तात् 'वलयामुहस्स महापायालस्स' वडवामुखस्य महापातालकलशस्य 'बहुमज्झदेसभाए' बहुमध्य देशभागो यः 'एस णं' एतत्खलु 'अन्तरे' अन्तरम् एतयोरन्तरमित्यर्थः, 'अवाहाए' अवाधया व्यवधानमाश्रित्य 'सत्तावनं जोयणसहस्साई' सप्तपञ्चाशद् योजनसहस्राणि 'पण्णत्ते' प्रज्ञप्तम्। इदमत्रानुसन्धेयम्-जम्बूद्वीपवेदिकागोस्तूभपर्वतयोरन्तरं द्विचत्वारिंशत्सहस्रयोजनप्रमाणम्, गोस्तूभपर्वतस्य विष्कम्भःसहस्रयोजनप्रमाणः, इति त्रिचत्वारिंशद्योजनसहस्राणि त्यक्त्वा गोस्तूभवडवामुखयोरन्तरं द्विपञ्चाशत् योजनसहस्राणि भवति, वडवामुखस्य विष्कम्भो दशसहस्रयोजनानि, विष्कम्भस्यात्रमध्यभागो ग्राह्य इति दशसहस्रार्धपञ्चसहस्रयोजनानि, इति द्विपञ्चाशत्सहस्रैः सह पञ्चसहैं। इस प्रकार इन सब अध्ययनों को जोड़ने से ५७ सतावन अध्ययन तीन गणिपिटकों के हो जाते हैं। नागकुमार देव के रहने का जो गोस्तूप नाम का आवासपर्वत है, उसके पौरस्त्यचरमांत प्रदेश से वडवामुख नामक महापातालकलश का बहुमध्यदेशभाग, व्यवधान की अपेक्षा ५७ सतावन हजारयोजन की दूरी पर है। यहां ऐसा जानना चाहिये-जंबूद्वीप की वेदिका और गोस्तूप पर्वत इन दोनो में अन्तर ४२ बयालीस हजार योजन का है । गोस्तूप पर्वतका विष्कंभ १ एक हजार योजन का है। अतः तेंतालीस हजार योजनको छोडकर गोस्तूप और वडवामुख पातालकलश का अन्तर ५२ बावनहजार योजन का होता है। वडवामुख पातालकलश का विष्कंभ १० दश हजार योजन का है। यहां विष्कंभ का मध्यभाग ग्रहण करना चाहिये । इसलिये १० के आधे ५ पांच हजार દસ અધ્યયન છે. ત્રણે ગણિપિટકના સઘળા અધ્યયનેને સરવાળે (૯-૧૫-૧૬૭–૧૦) સત્તાવન થાય છે. નાગકુમાર દેવેનું નિવાસસ્થાન ગેસ્તૂપ નામને આવાસ પર્વત છે, તેના પૂર્વના આખરી ભાગથી વડવામુખ નામના પહાપાતાલકલશને તદ્દન મધ્ય ભાગ સત્તાવન (૫૭) હજાર યોજન દૂર આવેલ છે. અહીં આ પ્રમાણે સમજવાનું છે-જંબુદ્વિીપની વેદિકા અને ગોસ્તૂપ પર્વત એ બન્ને વચ્ચેનું અંતર બેંતાલીસ(૪૨)હજાર યોજનાનું છે. ગેસૂપ પર્વતને વિષ્કલ(વસ્તાર) એક હજાર જનને છે. તેથી તે ૪૩ તેંતાળીસ હજાર યોજનને ૯૫ પંચાણું હજાર યોજનમાંથી બાદ કરતાં ગોતૂપ અને વડવામુખ પાતાલકશનું અંતર બાવન હજાર યોજન થાય છે. વડવામુખ પાતાલલશને વિષ્ક દસ હજાર યોજનને વિષ્કભને મધ્યભાગ કાઢવા માટે દસ હજાર યોજનને અર્ધ ભાગ ગણતા પાંચ હજાર યોજન આવે છે તે પાંચ
શ્રી સમવાયાંગ સૂત્ર